Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 45
________________ ૧૬ : જિનદેવદર્શન જરૂર છે. કેટલીક વખત એટલે સુધી બને છે કે અજ્ઞાનીની સમાજમાં જે પુણ્ય હોય તે જ્ઞાનીની સમજમાં પાપ હોય, અને તે અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે તેને પણ પાપ માલૂમ પડે. આ સર્વ વિસ્તાર કરવાનું કારણ જ્ઞાનની પરમ અને મુખ્ય આવશ્યક્તા બતાવવાનું છે. ૧૩ મનની શુદ્ધિ અને એકાગ્રતા વિના મનશુદ્ધિમશેષધર્મકર્માણિ કુનપિ નેતિ સિદ્ધિમ, દયાં વિના કિ મુકુર કરેણ વહનપીશેત જનઃ સ્વરૂપમ . અર્થ–મશુદ્ધિ વગર સર્વ ધર્મકાર્યો કરતા હવા. છતાં સિદ્ધિ મળતી નથી. જેમ માણસ આંખે વિના હાથમાં મુકુરને ધારણ કરેલ હોય તે પણ તે સાથે હોય છતાં તેના સ્વરૂપને દેખી શકતા નથી. આ લેકથી મનની શુદ્ધિની જરૂર છે એમ સાબિત થાય છે. જ્ઞાનની સાથે મનની શુદ્ધિ જોઈએ. શુદ્ધ મનને આધાર સાત્વિક રાક પર છે. સાત્વિક એટલે શુદ્ધ (મનને જડ કે સુસ્ત ન બનાવનારો) અને ન્યાયથી મેળવેલે. અન્યાયથી મેળવેલ પૈસાના ઉપભેગથી બુદ્ધિ માલન રહે છે. આહારશુદ્ધિની ખાસ જરૂર છે. છ પર્યાપ્તિમાં પણ પહેલી જ આહારપર્યાપ્તિ કહેલી છે, એટલે બાકીની પાંચે પર્યાપ્તિનો એ પાયે છે. બીજી પર્યાપ્તિઓની શક્તિને આધાર પહેલી ઉપર જ છે. પહેલી જેમ શુદ્ધ હશે તેમ તેટલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142