Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 134
________________ ક્રમના હેતુ સાથે સૂત્રેા : ૧૦૫ ભાવિક રીતે નષ્ટ થાય, તેા જેનાથી કાં રાકી શકાય એવા સવર ભાવની જવલત ઉત્તમતા પ્રગટે જ છે. 3 જે પાપસ્થાન કર્મબંધના હેતુરૂપ છે તે તારી ભક્તિથી પ્રખલ પ્રશસ્તતાને પામે છે અને જે ધ્યાન કરવા લાયક એવા જે ગુણા તે વિષે આત્મજાગૃતિ થાય તે ધ્યાન ધરનાર એવા હું તેથી સમસ્ત ધ્યેયતાને અવશ્ય પામું જ. ૪ (વળી) સ`સાર કે જે અતિશય દુઃખે કરી તરી શકાય તેવા સમુદ્રની ઉપમાને પામેલે છે તે હે પ્રભુ ! તારા અવલઅનથી મેં ગાયના પગલા જેટલેા કીધેા એટલે અપસ સારી હું થાઉં જ. ૫ જો સ્વાધ્યાય આદિથી પ્રભુતામાં એકત્વ પમાય તે મારાં રત્નત્રય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર ઉદય પામે જ. જો માહ્યવૃત્તિને ખેં'ચી આત્મસ'મુખ શુદ્ધ ધારણા હું ધારું તે તત્ત્વમાં આનંદી, અને પૂર્ણ સમાધિની તન્મયતામાં લીન બનું. ૬ જે સ્વગુણુમાં પૂર્ણ રીતે ખાધા – પીડા ન આવે તે મારો આત્મા કર્યો અને ભેાક્તાભાવે નિજસ્વરૂપમાં જ રમ કરે અને જે જ્ઞાનમાં આનદ સ્વાભાવિક, અકૃત્રિમ અને નિર્મલ – વિશુદ્ધ હેાય તે તે અભ્યાસથી દેવચંદ્ર એવા પ્રભુ તેમાં એકતા હું પામું. ૭ (આ સ્તવન એટલું બધુ અર્થવાહક છે કે તેનું વિવે ચન કરતાં ઘણાં પૃષ્ઠો ભરાય તેમ છે.) અહી' અમુક ભાગે પ્રભુસ્તુતિની સમાપ્તિ થાય છે. હવે સ્તુતિ કરનારે એવી ભાવના ભાવવી જોઇએ કે પ્રભુ ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142