Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 129
________________ ૧૦૦ : જિનદેવદર્શન ભાવિક જનનાં નાટિક, મારક્રીડા ભણું ૨ ચામર કેરી હાર, ચલતી ખગતતિ રે વરસે દેશના સરસ સુધારસ, સમકિતી ચાતક‰ન્દ, તૃપ્તિ પામે સકલ કષાય દાવાનલ, શાંત હુવે જનચિતવૃત્તિ સુભૂમિ, ત્રેહાલી થઈ તિણે રામાંચ અંકુર, વતી કાયા લહી રે. શ્રમણુ કૃષિબલ સજ્જ, હુવે તવ ઊજમી ૨ ગુણવંત જન મનક્ષેત્ર, સમારે સં૪મી ૨ કરતા બીજા ધ્યાન, સુધાન નિપાવતા રે જેણે જગના લાક, રહે સવિજીવતા રે. ગણધર ગિરિ તટ સંગ, થઈ સૂત્રગ્રંથના રે તેહ નદીપરવાહે, હુઈ મહે એહુ જ મેાહેાટો આધાર, વિષમ માનવિજયજી ઉવઝાય, કહે મેં પાવના રે કાલે લહ્યો રે સહ્યો રે. (જૈતપ્રદ્દીપ, પૃ. ૧૬૪) અર્થ—આ શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન છે. તે ભગવાનને મેઘ સાથે સરખાવ્યા છે. શ્રી શ્રેયાંસ જિનેશ્વર અંધારેલા મેઘની પેઠે અશેકવૃક્ષની નીચે પૂર્ણતાથી છવાઈ રહેલ છે. ભામ'ડલની ઝલક એવી છે કે જાણે વીજળી અમકતી હૈાય નહીં! ત્રણ ઊંચા ગઢની શાભા ઇંદ્રધનુષ્ય જેવી છે. મેઘની સાથે ગર્જના જોઈએ તે દેવદુદુભિના નાદ જમા ગાજે છે, અને મારની ક્રીડા તે ભવ્ય જીવાનાં નાટક છે. અગલાની પક્તિરૂપી ચામરાની હાર થઈ રહી Jain Educationa International જિનપતિ રે. તિહાં રે જિહાં ૨ રહી રે For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142