Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 114
________________ કમના હેતુ સાથે સૂત્ર : ૮૫ તેટલી શક્તિ ન હોવાથી આ જિનબિંબની સ્તુતિ કરતાં હૃદયમાં દરેક જિનબિંબને સ્થાપી તે સર્વને નમસ્કાર કરવાને છે. આ હેતુથી “કિચિને નીચે પ્રમાણેનો પાઠ બેલ. ગાથા જે કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણુસે એ, જાઈ જિબિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ. અર્થ–સ્વર્ગમાં, પાતાલમાં, મનુષ્યવેકમાં જે જિનબિંબે છે તે સર્વ પ્રત્યે – જે કાંઈ તીર્થ છે તે પ્રત્યે હું વંદન કરું છું. “જકિંચિ” એ ગાથાના સૂત્રને ગુજરાતી પદ્યાનુવાદ આ પ્રમાણે છે: જે કંઈ તીર્થો હોયે, મનુષ્યલકે સ્વર્ગે પાતાલે, ત્યાંનાં જે જિનબિમ્બે, તે સઘળાને વંદન હું કરતો.” હવે ભાવજિનને નમસ્કાર કરવાનું આવે છે. આનું કારણ આ પ્રમાણે છેઃ જે જિનબિંબની મુદ્રા હું નિહાળું છું તે પરમપકારી, કલેકપ્રકાશી, કેવલજ્ઞાનના ધારક, ભવ્ય જીવનું કલ્યાણ કરનાર, અરિહંત મહારાજ થઈ ગયા છે, તેમનાં બિંબે છે, અને તે વખતે તેમનાં સાક્ષાત્ દર્શન પામવાને હું ભાગ્યહીન હોવાથી શક્તિમાન થયે નહીં. અથવા તેવા પ્રભુ કેઈ ભવમાં મેં નીરખ્યા હશે તે તે. પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નહીં હોય, આથી જ આ દુઃખમય સંસારમાં હું હજુ પણ પરિભ્રમણ કરતે રહ્યો છું, પરંતુ કેઈ શુભ પશમાગે અને શ્રી અરિહંત પ્રભુ ૧. ગાથા સંસ્કૃત આર્યા પ્રમાણે ગવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142