Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 118
________________ કમના હેતુ સાથે સુ : ૮૯ લોકહિત – લેકનું હિત કરનાર છે. કારણ કે દ્રવ્ય થકી લેકની સંપદા આપે છે, અને ભાવ થકી પરલેકનાં સુખ આપે છે. લેકપ્રદીપ – લેકમાં દીવા સમાન છે. કારણ કે ભવ્ય જીના સમૂહનું દેશના આદિથી મિથ્યા ત્વરૂપ અંધકાર ટાળે છે. લેકપ્રદ્યોતકર – લેકને વિશે ઉદ્યોત એટલે પ્રકાશ કર નાર છે, કારણ કે જેમ સૂર્ય સર્વ વસ્તુને પ્રકાશ કરે છે તેમ ભગવંત જીવ, અજીવ આદિ પદાર્થના પ્રકાશ કરનાર છે. ૫. તહેતુ સંપદા. અભયદય – અભયદાનના દેનાર છે, કારણકે ભગ વંતના દર્શનથી ભવ્ય જેને સંસારમાં ભમવારૂપ ભયને નાશ થાય છે. ચક્ષુદય – જ્ઞાનરૂપ આંખને આપનાર છે. કારણકે જેમ વૈદ્ય આંખના પડળોને એસડથી દૂર કરે છે, તેમ ભગવંત ભવ્ય જીના મિથ્યાત્વરૂપ પડો દૂર કરી સમ્યકત્વરૂપ આંખ આપી દેખતા કરે છે. માર્ગદય – માર્ગ(મોક્ષમાર્ગ)ના આપનાર છે. જેમ ભૂલા પડેલા મુસાફરને ચેર લટી અવળે માર્ગે લઈ જાય છે તેને પુરુષ વસ્ત્ર, ધન આપી ખરે માર્ગ દેખાડી તેને સ્થાનકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142