Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭. અગરબત્તી પેકેટ ૨૮, ચંદન ૨૯. નાડાછડી – દડો ૩૦. હળદરના ગાંઠિયા ૩૧. સોપારી ૩૨. ચોખા (ગ્રામ) ૩૩. આસોપાલવ કે નાગરવેલનાં પાન ૩૪. લવિંગ અથવા ફૂલ ૪૧. ચાંદીના રૂપિયા કે સિક્કા – કળશ માટે તથા છેડાગાંઠણ માટે ૪૨. ફૂલની અથવા સુખડની કે સૂતરની માળા - વરકન્યા માટે ૪૩. નેપ્લિન ૪૪. મંગલધ્વનિ માટે થાળીવેલણ અથવા ઘંટડી અથવા શંખ ક્રમ ૬, ૭, ૮, ૯, ૧૦ માટે જુદા બાજઠને બદલે એક મોટો બાજઠ અથવા નાની પાટ લઈ શકાય. (નોંધ : ફૂલ ચડાવવાનો જેમને બાધ હોય તે ફૂલને બદલે લવિંગનો ઉપયોગ કરી શકે છે.) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49