Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org T (શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણધર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર તથા શ્રી અગ્નિદેવ(દીપજ્યોતિ)ની સાક્ષીએ કન્યાની બહેન અથવા અન્ય કોઈ સૌભાગ્યવતીએ વર તથા કન્યાનાં વસ્ત્રનાં છેડાબંધન (ગઠજોડા) કરવાં. તેમાં હળદરની ગાંઠ, સોપારી તથા રૂપાનાણું બાંધવું.) Acharya Shri Kailassagarsuri Gyanmandir છેડાબંધન (ગઠજોડા) અસ્મિન્ જન્મજ્યેષ બંધોદયોર્વે કામે ધર્મે વા ગૃહસ્થત્વ ભાજિ। યોગો જાતઃ પંચ દેવગ્નિ સાક્ષી જાયા પત્યોરંચલ ગ્રંથિ બંધાતુ | (છેડાબંધનમાં વાર લાગે તો વિધિકાર આ શ્લોક બીજીત્રીજી વાર બોલી શકે.) 22 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49