Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra કન્યાપ્રદાનવિધિ - વરણવિધિ - ગોત્રોચ્ચાર (આ વિધિ વિકલ્પે છે. સમયની અનુકૂળતા હોય અને પોતાની જ્ઞાતિની પ્રથા પ્રમાણે અનિવાર્ય હોય તો આ વિધિ કરવી.) www.kobatirth.org (વિધિકારે વરકન્યાનાં માતાપિતાને નીચે પ્રમાણે, વિગતો ભરીને, કાગળમાં લખીને આપવી. એ તેઓ વાંચીને બોલે. જરૂર લાગે ત્યાં વધુ વિગત ઉમેરી શકાય અથવા ફેરફાર કરી શકાય.) સાક્ષીએ અમે માં રહેતા, શ્રી કન્યાનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્રીપમાં, ભરતક્ષેત્રમાં, રાજ્યમાં (દેશમાં) ની સાલમાં, ને ચિ. નગરીમાં, વિ.સં. અને શ્રીમતી ને. Acharya Shri Kailassagarsuri Gyanmandir માસમાં, પક્ષમાં વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની નિવાસી, હાલ જ્ઞાતિના શ્રી For Private and Personal Use Only અમારી પુત્રી નિવાસી શ્રી. ના સુપુત્ર ચિ.. ને શુભ લગ્ન માટે પ્રદાન કરીએ છીએ. ૐ અર્હમ્. * તિથિ / તારીખ લખવી. 20

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49