Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચેનો શાન્તિમંત્ર વિધિકારે બોલવો અને તે પછી પુષ્પાંજલિ અર્પવી. ૐ હ્રીં અહં અ સિ આ ઉ સા નમઃ સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા ! અભિષેડ) વિધિકારે પાનના અગ્ર ભાગ ઉપર અથવા હથેળીમાં જરાક જળ લઈ વર અને કન્યાનાં મસ્તક ઉપર છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો. ૐ અર્હમ્ | ઇદમ્ આસનમ્, અધ્યાસીનો સ્વાધ્યાસીનૌ, સ્થિત સુસ્થિતો તદસ્તુ વા સનાતન સંગમઃ | અહમ્ ૐ . ૐ નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ | ( : ) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49