________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચેનો શાન્તિમંત્ર વિધિકારે બોલવો અને તે પછી પુષ્પાંજલિ અર્પવી.
ૐ હ્રીં અહં અ સિ આ ઉ સા નમઃ સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા !
અભિષેડ)
વિધિકારે પાનના અગ્ર ભાગ ઉપર અથવા હથેળીમાં જરાક જળ લઈ વર અને કન્યાનાં મસ્તક ઉપર છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો.
ૐ અર્હમ્ | ઇદમ્ આસનમ્, અધ્યાસીનો સ્વાધ્યાસીનૌ, સ્થિત સુસ્થિતો તદસ્તુ વા સનાતન સંગમઃ | અહમ્ ૐ .
ૐ નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ |
(
:
)
For Private and Personal Use Only