________________
Shri Mahavir Jain Aradhana Kendra
કન્યાપ્રદાનવિધિ - વરણવિધિ - ગોત્રોચ્ચાર
(આ વિધિ વિકલ્પે છે. સમયની અનુકૂળતા હોય અને પોતાની જ્ઞાતિની પ્રથા પ્રમાણે અનિવાર્ય હોય તો આ વિધિ કરવી.)
www.kobatirth.org
(વિધિકારે વરકન્યાનાં માતાપિતાને નીચે પ્રમાણે, વિગતો ભરીને, કાગળમાં લખીને આપવી. એ તેઓ વાંચીને બોલે. જરૂર લાગે ત્યાં વધુ વિગત ઉમેરી શકાય અથવા ફેરફાર કરી શકાય.)
સાક્ષીએ અમે
માં રહેતા, શ્રી
કન્યાનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્રીપમાં, ભરતક્ષેત્રમાં, રાજ્યમાં (દેશમાં)
ની સાલમાં,
ને
ચિ.
નગરીમાં, વિ.સં.
અને શ્રીમતી
ને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માસમાં,
પક્ષમાં
વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની
નિવાસી, હાલ
જ્ઞાતિના શ્રી
For Private and Personal Use Only
અમારી પુત્રી
નિવાસી
શ્રી.
ના સુપુત્ર ચિ..
ને શુભ લગ્ન માટે પ્રદાન કરીએ છીએ. ૐ અર્હમ્.
* તિથિ / તારીખ લખવી.
20