Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/009211/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન લાવિધિ X Acharya Shri Kailassagarsuri Gyanmandir APPET GR સંયોજક ડૉ. ૨મણલાલ ચી.શાહ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LALIT C. SHAH જૈન લગ્નવિધિ સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra JAIN LAGNAVIDHI Jain Marriage Ceremony Compiled by : Dr. Ramanlal C. Shah દ્વિતીય આવૃત્તિ, ૧૯૯૯ પચીસ રૂપિયા પ્રકાશક : આયોજન : પ્રાપ્તિસ્થાન : www.kobatirth.org મુદ્રકઃ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ડૉ. કુમારપાળ દેસાઈ (૧) (૩) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪ (૨) ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી ૫૦૧, મહાકાન્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ ૩૮૦૦૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 કોમલ ગ્રાફિક્સ ૩૦૧, બિઝનેસ સેન્ટર, રિલીફ રોડ, પથ્થરકુવા, અમદાવાદ-૩૮૦૦૦૧ For Private and Personal Use Only મુંબઈ ૪૦૦૦૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋણસ્વીકાર અને આભારદર્શન મારા પુત્ર ચિ. અમિતાભનાં શુભ લગ્નપ્રસંગે એનો આગ્રહ હતો કે પરંપરાગત કાલગ્રસ્ત લગ્નવિધિમાં યથોચિત ફેરફાર કરવામાં આવે અને જૈન લગ્નવિધિથી જ લગ્ન કરવામાં આવે. એ શુભ અવસરે, સમય ઓછો હતો એટલે મેં અને મારા પિતાશ્રીએ સાથે મળીને જૈન લગ્નવિધિ તૈયાર કરી અને ચિ. અમિતાભ તથા સુરભિનાં લગ્ન એ વિધિ પ્રમાણે કરાવ્યાં. આ જૈન લગ્નવિધિ જોઈને એવી વિધિથી લગ્ન કરાવવાની ઘણાંને ભાવતા થવા લાગી. એટલે શાસ્ત્રીય પરંપરાનુસાર લેખિત સ્વરૂપે જૈન લગ્નવિધિ તૈયાર કરવાનું મેં નક્કી કર્યું. જેને ધર્મ ત્યાગ-વૈરાગ્યપ્રધાન અને મોક્ષલક્ષી હોવાને કારણે એના પ્રાચીનતમ શાસ્ત્રગ્રંથોમાં લગ્નવિધિ વિશે ખાસ કશી માહિતી મળતી નથી. અલબત્ત, પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પ્રાકૃત અવસ્થામાં જીવનાર લોકોને સંસ્કારી બનાવવા માટે અસિ, મસિ અને કૃષિની વિધા સાથે યુગલિક પ્રથા નિવારીને લગ્નપ્રથા શીખવી હતી. વિક્રમના પંદરમા શતકના શ્રી વર્ધમાનસૂરિએ ‘આચાર દિનકર માં લગ્નવિધિ આપી છે. એ વિધિ હું જોઈ ગયો છું. મારા મિત્ર શ્રી વસંતલાલ નરસિંહપુરાએ દિગંબર સમાજમાં પ્રચલિત એવી જેન લગ્નવિધિની ઉત્તર ભારતીય ત્રણ જુદા જુદા પંડિતોએ તૈયાર કરેલી, થોડા થોડા ફેરફારવાળી પુસ્તિકાઓ આપી હતી તે હું જોઈ ગયો. તદુપરાંત, મારા મિત્ર શ્રી નવીનભાઈ શાહે આપેલી ગુજરાતી દિગંબર સમાજે તૈયાર કરેલી લગ્નવિધિની પુસ્તિકા, જૈન ધર્મ પ્રકાશ, ભાવનગર તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થયેલી જૈન લગ્નવિધિની પુસ્તિકા, સ્વ. રિષભદાસ રાંકાએ તૈયાર કરેલી પુસ્તિકા અને સ્વ. ફૂલચંદ હરિચંદ દોશીએ તૈયાર કરેલી For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ અપ્રકાશિત રહેલી લગ્નવિધિ પણ વાંચી ગયો. વળી, હિંદુ, વૈદિક લગ્નવિધિનાં પુસ્તકો પણ હું જોઈ ગયો. એ બધાંના સમવયરૂપ, વર્તમાન સમયને અનુરૂપ, દેશવિદેશમાં વસતા જૈનોને અનુકૂળ રહે એવી, તથા જૈનોના ચારે ફિરકાને સ્વીકાર્ય લાગે એવી આ જૈન લગ્નવિધિ મેં તૈયાર કરી છે. એમાં જરૂરી ઉમેરા પણ મેં કર્યા છે. આ બધાં માટે તેઓ સૌનો હું ઋણી છું. અહીં માત્ર લગ્નમંડપની વિધિ આપવામાં આવી છે. માતૃકાકુલકર સ્થાપન, મંડપમુહૂર્ત, વરયાત્રાપ્રસ્થાન, પોંખવું, પહેરામણી, કન્યાવિદાય વગેરે માટેની વિધિ અહીં આપવામાં આવી નથી. પોતપોતાની જ્ઞાતિના રિવાજ મુજબ તે કરી શકાય. મેં તૈયાર કરેલી આ લગ્નવિધિમાં સ્થળ અને સમયની મર્યાદા અનુસાર તથા પોતપોતાની જ્ઞાતિના બંધનકર્તા રિવાજો અનુસાર યથાયોગ્ય ફેરફાર પણ કરી શકાય, પણ એનું ધ્યેય નીચે પ્રમાણે હોવું ઘટે : सर्वेषामेव जैनानाम् प्रणाम लौकिको विधिः । यत्र सम्यक्त्वहानिर्न यत्र न व्रतदूषणम् ।। ગૃહસ્થનાં અહિંસાદિ વ્રતોને તથા સમકિતને દૂષણ ન લાગે એવી રીતની આ લગ્નવિધિ હોવી જોઈએ. આ લગ્નવિધિ તૈયાર કરવામાં જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં. પુસ્તકના ટાઈટલ પૃષ્ઠ માટે શ્રીમતી આરતી નિર્મળ શાહ પાસેથી મળેલ ચિત્ર માટે તેમનો આભાર માનું છું. રમણલાલ ચી. શાહ મુંબઈ તા : ૧૮-૧૨-૧૯૯૩ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પશ્ચિમ www.kobatirth.org લગ્નમંડપ વેદી તથા ચોરી-મંડપની આકૃતિ તથા તેમાં બેસવાની અને સામગ્રી રાખવાની વ્યવસ્થા. (વરકન્યા ઉત્તર દિશા સન્મુખ અને વિધિકાર પૂર્વ દિશા સન્મુખ બેસે.) ઉત્તર 2 |૧૧||૧૦ ૧૭ ૧ દક્ષિણ પ (૧૨) 5 (૧૩) ૧૮ | ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૪ ૩ (૧) વર (૨) કન્યા (૩) કન્યાની માતા (૪) કન્યાના પિતા (૫) વરની માતા (૬) વરના પિતા (૭) વિધિકાર (૮) વિધિકારના સહાયક (૯) સિદ્ધચક્ર યંત્ર (અથવા દર્શનીય જિનપ્રતિમા અથવા જિનેશ્વર ભગવાનનો ફોટો ) (૧૦) શાસ્ત્રગ્રંથ (જિનવાણી) (૧૧) અષ્ટમંગલની પાટલી (૧૨) દીપક (૧૩) કળશ (૧૪) પુજાપો-અર્ધ્ય માટેની સામગ્રી (૧૫) અર્ધ્ય માટે વધુ સામગ્રી (૧૭) અર્ધ્ય ચડાવવા માટે થાળ (૧૭) અને (૧૮) વર અને કન્યાની અર્ધ્યસામગ્રી માટે થાળ. (આ વ્યવસ્થામાં સ્થળ અને સમયની અનુકૂળતા પ્રમાણે ફે૨ફા૨ ક૨વો.) પૂર્વ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવશ્યક સામગ્રી (અંદાજે - જરૂર પ્રમાણે લેવી) ક્રમ સામગ્રી નંગ ૧. દર્શનીય જિનપ્રતિમા (અથવા ફોટો અથવા દર્શનીય સિદ્ધચક્ર) ૨. શાસ્ત્રગ્રંથ (કોઈ પણ) (જિનવાણી) ૩. અષ્ટમંગલની પાટલી ૪. વર તથા કન્યા માટે બાજઠ ૫. વરકન્યાનાં માતાપિતા માટે બાજઠ ૬. કળશ માટે બાજઠ ૦ ૪ - For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭. પૂજાસામગ્રી માટે બાજઠ ૮. દીપક માટે બાજઠ ૯. શાસ્ત્રગ્રંથ માટે બાજઠ ૧૦. શાસ્ત્રગ્રંથ નીચે પાથરવા માટે લાલ વસ્ત્ર ૧૧. વિધિકાર અને સહાયક માટે પાટલા ૧૨. કળશ (કુંભ) ૧૩. કળશ માટે લાલ વસ્ત્ર ૧૪. દીપક (ખુલ્લામાં ઓલવાય નહીં એવો દીવો) ૧૫. નાની દીવી આરતી વગેરે માટે ૧૬. બાજઠ ઉપર કે પાટલા ઉપર પાથરણાં કે ગાદી ૧૭. પૂજાપો તથા અન્ય સામગ્રી માટે થાળ ૧૮. અર્ધ્ય ચડાવવા માટે થાળી ૧૯. કંકાવટી ૨૦. કંકુ (પડીકું) ૨૧. વાસક્ષેપ (પડીકું) ૨૨. શ્રીફળ ૨૩. જળ માટે લોટો અથવા નાનો કળશ ૨૪. જલ, ચંદન માટે વાટકી ૨૫. દીવા માટે વાટ, રૂ, કપુરની ગોટી, દીવાસળીની પેટી, ધી ૨૬. ચમચી Acharya Shri Kailassagarsuri Gyanmandir 7 For Private and Personal Use Only ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૪ ૩ १. ૧ سی ૧ ૩ ૧ ) Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭. અગરબત્તી પેકેટ ૨૮, ચંદન ૨૯. નાડાછડી – દડો ૩૦. હળદરના ગાંઠિયા ૩૧. સોપારી ૩૨. ચોખા (ગ્રામ) ૩૩. આસોપાલવ કે નાગરવેલનાં પાન ૩૪. લવિંગ અથવા ફૂલ ૪૧. ચાંદીના રૂપિયા કે સિક્કા – કળશ માટે તથા છેડાગાંઠણ માટે ૪૨. ફૂલની અથવા સુખડની કે સૂતરની માળા - વરકન્યા માટે ૪૩. નેપ્લિન ૪૪. મંગલધ્વનિ માટે થાળીવેલણ અથવા ઘંટડી અથવા શંખ ક્રમ ૬, ૭, ૮, ૯, ૧૦ માટે જુદા બાજઠને બદલે એક મોટો બાજઠ અથવા નાની પાટ લઈ શકાય. (નોંધ : ફૂલ ચડાવવાનો જેમને બાધ હોય તે ફૂલને બદલે લવિંગનો ઉપયોગ કરી શકે છે.) For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના જમાના ની છે . વિધિકાર માટે સૂચના અને ૧. વિધિકારે લગ્નવિધિ કરાવતાં પહેલાં આ જે લગ્નવિધિ ધ્યાનપૂર્વક વાંચી લેવી અને વિધિનો ક્રમ, સામગ્રી તથા સમયનો અંદાજ કાઢી લેવો તથા શ્લોકો અને મંત્રોના ઉચ્ચારનો મહાવરો કરી લેવો. ૨. વિધિકારે લગ્નમંડપમાં બેસવાની વ્યવસ્થા તથા ચીજવસ્તુઓની ગોઠવણી વિચારી લેવી તથા સામગ્રી માટે પૂર્વતૈયારી કરી લેવી. અનિવાર્ય હોય ત્યાં ફેરફાર કરી લેવા. ૩. વિધિમાં આવતા શ્લોકોનું તથા મંત્રોનું જો પઠન કરવામાં આવે અથવા જો ગાન કરવામાં આવે તો તેમાં સમયનો ફરક પડે છે. પોતાના સમયનો અંદાજ એ પ્રમાણે કાઢી લેવો અને વૈકલ્પિક વિધિ અંગે પણ નિર્ણય કરી લેવો. ૪. જ્યાં વરપક્ષ કે કન્યાપક્ષમાંથી કોઈ એક પક્ષ અર્જન હોય અને અમુક પ્રકારનો આગ્રહ હોય ત્યાં યથોચિત ફેરફાર કરી લેવો. ૫. કેટલીક જ્ઞાતિમાં લગ્નવિધિના આરંભમાં અને કેટલીક જ્ઞાતિમાં લગ્નવિધિને અંતે મંગલાષ્ટક ગાવાનો રિવાજ છે. વરકન્યાનાં, એમનાં માતાપિતાનાં તથા સ્વજનોનાં નામોની ગૂંથણીવાળાં સ્વરચિત અથવા અન્યરચિત તૈયાર મળતાં મંગલાષ્ટકમાંથી કોઈક પસંદ કરીને, વર-કન્યા-પક્ષની ઇચ્છાનુસાર વિધિમાં યોગ્ય સ્થળે ઉમેરી શકાય. જો તેવી કોઈ શક્યતા ન જણાય તો આઠ શ્લોકોના વિજપંજર સ્તોત્રને મંગલાષ્ટક તરીકે ગણી શકાય. ૬. પરિશિષ્ટમાં આપેલાં આરતી, મંગળદીવો વગેરે કરવામાં પોતપોતાની શ્રદ્ધા અનુસાર યથોચિત ફેરફાર કરી શકાય. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra வுஅ இ அ www.kobatirth.org મંગલાચરણ મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં || ૐૐ જય જય જય । ૐૐ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ I નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો Acharya Shri Kailassagarsuri Gyanmandir BBS અર્હન્તો ભગવન્ત ઇન્દ્રમહિતા: સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ । શ્રી સિદ્ધાન્ત-સુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ્ ।। 10 ૐ હ્રીં અર્હમ્ શ્રી ગૌતમસ્વામિને નમઃ । હ્રીં અર્હમ્ શ્રી ગૌતમસ્વામિને નમઃ । ૐ હૌં અર્હમ્ શ્રી ગૌતમસ્વામિને નમઃ । For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( આત્મરક્ષા મંત્ર (વજપંજર સ્તોત્ર) ૫૨મેષ્ઠિનમસ્કાર સારું નવપદાત્મક | આત્મરક્ષાકર વજ્ર-પંજરામાં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં શિરસ્યું શિરસિ સ્થિત | ૐ નમો સિદ્ધાણં, મુખે મુખપર્ટ વર્ગ ર ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની | ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયોર્દઢ ।।૩।। ૐ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે। એસો પંચ નમુક્કારો, શિલા વજ્રમયી તલે ||૪|| સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમો બહિ: । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાગાર ખાતિકા ||૫|| સ્વાહાંત ચ પદં શેયં, પઢમં હવઈ મંગલં । વોપરિ વજ્ર મયું, પિધાનં દેહ૨ ક્ષણે ||૬|| મહાપ્રભાવા ક્ષય, ક્ષુદ્રોપદ્રવનાશિની | પરમેષ્ઠિષોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ ||૭|| યશૈવ કુરુતે રક્ષા, પરમેષ્ટિપદૈઃ સદા | તસ્ય ન સાદું ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન ॥૮॥ 11 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (મંગલતિલક - ૨થાપનાવિધિ) (વિધિકારે વર કન્યાને, વરકન્યાનાં માતાપિતાને તથા પોતે મસ્તકે કેસરચંદનનું તિલક કરવું. વર અને કન્યાના હાથે નાડાછડી બાંધવી તથા બધાંને રક્ષાપોટલી બાંધવી. પછી બે હાથ જોડી નીચેના શ્લોક બોલવા.) શિ ર ANS મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલ. નાભે આદ્યા જિનાઃ સર્વે, ભરતાઘાર્ચ ચક્રિણઃ | કુર્વન્ત મંગલ સર્વે, વિષ્ણવઃ પ્રતિવિષ્ણવઃ | મરુદેવી ત્રિશલાઘા વિખ્યાતા જિનમાતરા | ત્રિજગતુ જનિતા નંદા, મંગલાય ભવંતુ મે // ચક્રેશ્વરી સિદ્ધાયિકા, મુખ્યા: શાસનદેવતા છે સમ્યગ્દર્શા વિનહરાઃ રચયતુ જયશ્રિયમ્ | બ્રાહ્મીચંદનબાલાઘાઃ મહાસત્યો મહત્તરાઃ | અખંડ શીલ-લીલાયા યચ્છન્ત મમ મંગલમ્ | _12 For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતારિ મંગલ ચિત્તારિ મંગલ અરિહંતા મંગલ સિદ્ધા મંગલ સાહૂ મંગલ કેવલી પણ ધમ્મો મંગલ / ચત્તારિ લોગુત્તમાં અરિહંતા લાગુત્તમાં સિદ્ધા લોગુત્તમાં સાહુ લોત્તમાં કેવલ પણdો ધમો લાગુત્તમ | ચત્તારિ સરણે પવૅજ્જામિ અરિહતે સરણે પધ્વજ્જામિ સિદ્ધ સર પધ્વજ્જામિ સાહૂ સરણે પવૅજ્જામિ કેવલી પર્ણૉ ધમ્મ મરણ પધ્વજ્જામિ | ૐ નમો અહિતે સ્વાહા / (થાળમાં સૌએ પુષ્પાંજલિ અર્પવી.) (પુષ્પાંજલિમાં પુષ્પને બદલે લવિંગ પણ વાપરી શકાય.) 13 For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંત પૂજા) RE (વિધિકાર તીર્થકર ભગવાનની પ્રતિમાને અથવા જિનેશ્વર ભગવાનનો ફોટો તથા સિદ્ધચક્ર હોય તો તેના ઉપર વાસક્ષેપથી પૂજા કરવી. પછી નીચેના શ્લોક બોલવા.) સકલાઈતું પ્રતિષ્ઠાનમધિષ્ઠાન શિવપ્રિયઃ | ભૂભુર્વઃ સ્વસ્ત્રયીશાનમાર્તન્ય પ્રસિદમણે // નામકૃતિ દ્રવ્ય ભાવેઃ પુનિતસ્ત્રિજગજ્જનમ્ | ક્ષેત્રે કાલે ચ સર્વમિન્નઈતઃ સમુપાસ્મતે || પS સરસ શાસુિધારસ સાગર w પણ શુચિતર ગુણરત્નમહાગર , ભવિક પ ક જ બો દિવાકર પ્રતિદિન પ્રણમામિ જિ ને રે. તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ તુભ્ય નમ: ક્ષિતિતલામલભૂષણાય. તુભ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય તુલ્ય નમો જિન ભવોદધિશોષણાય. જે ૐ હીં શ્રીં પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુનિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અર્થે યજામહે સ્વાહા. (એક થાળમાં ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ મૂકીને તે ધરાવવાં.) For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શ્રી ઋષભો નઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી અજિતઃ | શ્રી સંભવ: સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી અભિનંદનઃ || શ્રી સુમતિઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી પદ્મપ્રભઃ | શ્રી સુપાર્શ્વઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી ચન્દ્રપ્રભઃ | શ્રી સુવિધિઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી શીતલઃ | શ્રી શ્રેયાંસઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી વાસુપૂજ્યઃ || શ્રી વિમલઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી અનન્તઃ | શ્રી ધર્મ: સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી શાન્તિનાથ: || શ્રી કું થઃ સ્વસ્તિ, સ્વતિ શ્રી અરનાથઃ | શ્રી મલ્લિઃ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી મુનિસુવ્રતઃ || શ્રી નમિ સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી નેમિનાથઃ | શ્રી પાર્શ્વ: સ્વસ્તિ, સ્વસ્તિ શ્રી વર્ધ્વમાનઃ | ૩ૐ હીં શ્રી સીમંધરાદિ વિહરમાન વિંશતિ તીર્થકરેભ્યો નમ: ૐ નમો અહંત સ્વાહા ૩ૐ હૂ હીં હું છું હું 35 નમો અહિત ભગવતે શ્રીમતે પવિત્ર જલન સર્વ શુદ્ધિ કરોમિ સ્વાહા. (વિધિકારે શરીર, વસ્ત્ર, ઉપકરણ, સામગ્રી, ભૂમિ વગેરે સર્વ ઉપર જલનો છંટકાવ કરવો.) _15 For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સિદ્ધપૂજા (આ વિધિ વિકલ્પે છે. પૂરતો સમય હોય તો તે કરવી.) સિદ્ધાન્ પ્રસિદ્ધાન્ વસુકર્મમુક્તામ્ । ત્રૈલોક્યશીર્ષે સ્થિતિ ચિદ્વિલાસાન્ સંસ્થાપયે ભાવવિશુદ્ધિદાતૃન્ I Acharya Shri Kailassagarsuri Gyanmandir સભંગલું - પ્રાજયસમૃર્યમ્।। ૐ હ્રીં શ્રી વસુકર્મરહિત સિદ્ધભ્યો પુષ્પાંજલિં ક્ષિપામિ ૐ હ્રીં શ્રી નીરજસે નમઃ ૐ હૌં શ્રી દર્પમથનાય નમઃ હ્રીં શ્રી શીલગંધાય નમઃ ૐ હ્રીં શ્રી અક્ષયાય નમઃ ૐૐ હ્રીં શ્રી વિમલાય નમઃ (ભૂમિશુદ્ધિ) (જલ) (ચંદન) (અક્ષત) (પુષ્પ) શ્રી ૫૨મસિદ્ધાય નમઃ (નૈવેધ) ૐ હૌં શ્રી જ્ઞાનોદ્યોતાય નમઃ (દીપક) (ધૂપ) ૐ હ્રીં શ્રી શ્રુતધૂપાય નમઃ ૐૐ હ્રીં શ્રી અભીષ્ટફલદાય નમઃ (ફળ) (ઉપ૨ કૌંસમાં લખ્યા પ્રમાણે ધરાવવાની વિધિ કરવી.) 16 For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાપૂજા) વિધિારે શ્રુતશાસ્ત્રગ્રંથ (જિનવાણી) ઉપર વાસક્ષેપથી પૂજન કરીને નીચેના શ્લોકો બોલવા : ૐકાર બિન્દુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ યોગિનઃ | કામદં મોક્ષદ ચૈવ, ૐકારાય નમો નમઃ || અજ્ઞાન તિમિરાન્ધાનામુ જ્ઞાનાંજન શલાયા | નૈત્ર મુમ્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમ: || - અહેવફત્રપ્રસૂત ગણધરરચિત દ્વાદશાંગ વિશાલ ચિત્ર બડ્વર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ | મોક્ષાગ્રદ્ધારભૂત વ્રતચરણફલ શેયભાવ પ્રદીપ, ભજ્યા નિત્ય પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલોકસાર , વિથિકારે નીચેનો મંત્ર વિધિમાં ભાગ લેનાર સૌની પાસે, બે હાથ જોડાવીને, પાંચ વાર બોલાવવો. ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (નીચેનો એક એક મંત્ર બોલાય તે દરેક વખતે વર અને કન્યાએ એક એક એમ પંદર લવિંગની આહુતિ ચડાવવી.) (૧) ૐ સત્યજાતાય નમઃ | (૨) ૐ અહજ્જાતાય નમઃ | (૩) ૐ નિગ્રંથાય નમઃ | (૪) ૐ વીતરાગાય નમઃ | (૫) ૐ મહાવ્રતાય નમઃ | (૯) ૐ ત્રિગુપ્તાય નમઃ | (૭) ૐ મહાયોગાય નમઃ | (૮) ૐ વિવિધયોગાય નમઃ | (૯) ૐ વિવિધદ્ધયે નમઃ | (૧૦) ૐ અંગધરાય નમઃ | (૧૧) ૐ પૂર્વધરાય નમઃ | (૧૨) ૐ ગણધરાય નમઃ | (૧૩) ૐ પરમથિંભ્યો નમોનમઃ | (૧૪) ૐ અનુપમ જાતાય નમોનમઃ | (૧૫) ૐ સમ્યગુષ્ટ સમ્યગુદષ્ટ ભૂપતે ભૂપતે નગરપતે નગરપતે કાલશ્રમણ કાલશ્રમણ સ્વાહા / 18 For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચેનો શાન્તિમંત્ર વિધિકારે બોલવો અને તે પછી પુષ્પાંજલિ અર્પવી. ૐ હ્રીં અહં અ સિ આ ઉ સા નમઃ સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા ! અભિષેડ) વિધિકારે પાનના અગ્ર ભાગ ઉપર અથવા હથેળીમાં જરાક જળ લઈ વર અને કન્યાનાં મસ્તક ઉપર છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો. ૐ અર્હમ્ | ઇદમ્ આસનમ્, અધ્યાસીનો સ્વાધ્યાસીનૌ, સ્થિત સુસ્થિતો તદસ્તુ વા સનાતન સંગમઃ | અહમ્ ૐ . ૐ નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ | ( : ) For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કન્યાપ્રદાનવિધિ - વરણવિધિ - ગોત્રોચ્ચાર (આ વિધિ વિકલ્પે છે. સમયની અનુકૂળતા હોય અને પોતાની જ્ઞાતિની પ્રથા પ્રમાણે અનિવાર્ય હોય તો આ વિધિ કરવી.) www.kobatirth.org (વિધિકારે વરકન્યાનાં માતાપિતાને નીચે પ્રમાણે, વિગતો ભરીને, કાગળમાં લખીને આપવી. એ તેઓ વાંચીને બોલે. જરૂર લાગે ત્યાં વધુ વિગત ઉમેરી શકાય અથવા ફેરફાર કરી શકાય.) સાક્ષીએ અમે માં રહેતા, શ્રી કન્યાનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્રીપમાં, ભરતક્ષેત્રમાં, રાજ્યમાં (દેશમાં) ની સાલમાં, ને ચિ. નગરીમાં, વિ.સં. અને શ્રીમતી ને. Acharya Shri Kailassagarsuri Gyanmandir માસમાં, પક્ષમાં વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની નિવાસી, હાલ જ્ઞાતિના શ્રી For Private and Personal Use Only અમારી પુત્રી નિવાસી શ્રી. ના સુપુત્ર ચિ.. ને શુભ લગ્ન માટે પ્રદાન કરીએ છીએ. ૐ અર્હમ્. * તિથિ / તારીખ લખવી. 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરનાં માતાપિતા, નવકાર મંત્ર બોલીને નીચે પ્રમાણે કહે : જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, | રાજ્યમાં (દેશમાં) નગરીમાં, વિ.સં. _ ની સાલમાં, – માસમાં, પક્ષમાં _*ને _વારના રોજ જિનેશ્વર ભગવાન અને મહાજનની સાક્ષીએ અમે. _ નિવાસી, હાલ_ માં રહેતા, શ્રી જ્ઞાતિના શ્રી _ — –અને શ્રીમતી – આપની સુપુત્રી ચિ. . ને અમારા સુપુત્ર _ નાં શુભ લગ્ન માટે સ્વીકારીએ છીએ. અઈમુ. _* તિથિ | તારીખ લખવી. ચિ. (વરકન્યાનાં માતાપિતાને બદલે એમના વતી વિધિકાર પણ આ બોલી શકે. તે માટે એમાં યથોચિત શાબ્દિક ફેરફારો કરી લેવા.) 21 For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org T (શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણધર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર તથા શ્રી અગ્નિદેવ(દીપજ્યોતિ)ની સાક્ષીએ કન્યાની બહેન અથવા અન્ય કોઈ સૌભાગ્યવતીએ વર તથા કન્યાનાં વસ્ત્રનાં છેડાબંધન (ગઠજોડા) કરવાં. તેમાં હળદરની ગાંઠ, સોપારી તથા રૂપાનાણું બાંધવું.) Acharya Shri Kailassagarsuri Gyanmandir છેડાબંધન (ગઠજોડા) અસ્મિન્ જન્મજ્યેષ બંધોદયોર્વે કામે ધર્મે વા ગૃહસ્થત્વ ભાજિ। યોગો જાતઃ પંચ દેવગ્નિ સાક્ષી જાયા પત્યોરંચલ ગ્રંથિ બંધાતુ | (છેડાબંધનમાં વાર લાગે તો વિધિકાર આ શ્લોક બીજીત્રીજી વાર બોલી શકે.) 22 For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે હસ્તમેળાપ છે (કન્યાના અને વરના જમણા હાથમાં ચંદન લગાડવું અને કેસરથી અથવા કંકુથી સ્વસ્તિક કરવો. ત્યાર પછી કન્યાનો હાથ ઉપર રહે અને વરનો હાથ નીચે રહે એ પ્રમાણે, હસ્તમેળાપના શુભ મુહૂર્ત, નિશ્ચિત સમયે, હસ્તમેળાપ કરાવવો અને નીચેના શ્લોકો બોલવા.) હારિદ્ર પંકમવલિપ્ય સુવાસિનીભિઃ | દત્ત ધયો જનકયોઃ ખલુ તો ગૃહીતા || દક્ષિણકર નિજસુતાં ભવમગ્રપાણિમ્ | લિપેદ્ વરસ્ય ચ કરદ્રય યોજનાર્થ || તદેવ લગ્ન સુદિન તદેવ, તારા બલં ચન્દ્ર બલ તદેવ, વિદ્યાબલે દેવબલ તદેવ, તીર્થકરાનાં સ્મરણ શુભતુ. (હસ્તમેળાપ વખતે વર અને કન્યાએ એકાગ્ર ચિત્તે દીર્ઘશ્વાસ લેવાપૂર્વક ત્રણ નવકાર ગણવા. શક્ય હોય તો એક નવકાર કુંભકપૂર્વક [શ્વાસ રોકી રાખીને મનમાં ગણવો.) 23 For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર પછી વિધિકાર નીચે પ્રમાણે બોલે : ૐ અર્હમ્ આત્માસિ, જીવોડસિ, સમકાલોસિ, સમચિત્તોડસિ, સમકર્મોડસિ, સમશ્રેયોડસિ, સમદેહોસિ સમસ્નેહડસિ, સમ પ્રમોદોડસિ, સમ ગમોડસિ, સમવિહરોડસિ, સમ મોક્ષો સિ, તદેહિ એકત્વ ઇદાનીયા અહમ્ | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૐ હ્વીં સ્વી હું સઃ સ્વાહા | કન્યાનાં માતાપિતાએ જોડેલા હાથ ઉપર કળશથી સહેજ જળધારા કરવી. નીચે થાળ રાખવો. ત્યાર પછી વિધિકાર ઉચ્ચ સ્વરે નવકારમંત્ર બોલીને કરમોચન (હાથ છોડી દેવા) કરાવે. 24 For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (લખપદ પૂજા (વિધિકારની સૂચના મુજબ વરકન્યાએ બેઠાં બેઠાં નીચે મુજબ અર્થ અર્પવો.) સજ્જાતિ સદ્ગહસ્થત્વે પારિવ્રાજ્ય સુરેન્દ્રતા | સામ્રાજ્ય પરમાન્ય નિર્વાણ ચેતિ સપ્તકમ્ | * ૐ હ્રીં શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ જલે NRI ઉૐ હ્રીં શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ ચંદન રા/ 38 હાં શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ અક્ષત પણ હ શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ પુષ્પ Iકા ૩ૐ હ્રીં શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ નૈવેદ્ય સંપા ઉૐ હ્રીં શ્રી સપ્ત પ૨મસ્થાનેભ્યઃ દીપ Iકા 3ૐ હ્રીં શ્રી સપ્ત પરમસ્થાનેભ્યઃ ધૂપ છા For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગળફેરા વિધિકાર નીચે પ્રમાણે કહે: ૐ અર્હમ્ | અનાદિ વિશ્વ | અનાદિરાત્મા ! અનાદિ કાલઃ | અનાદિ કર્મ | અનાદિ સંબંધઃ / અહમ્ ૐ || ત્યાર પછી વિધિકારે કન્યા આગળ રહે અને વર પાછળ રહે એ રીતે, તેમના હાથમાં પુષ્પાંજલિ માટે થાળ રાખીને, વેદી-દીપકની ત્રણ પ્રદક્ષિણા કરાવવી. દરેક ફેરે વિધિકારે નીચેનો શ્લોક બોલવો. વરકન્યા “ૐ અર્હમ્” બોલી પુષ્પાંજલિ ચડાવે. શ્લોક : સજાતિઃ સદ્દગૃહસ્થત્વે પારિવ્રાજ્ય સુરેન્દ્રતા / સામ્રાજ્ય પરમાન્ય નિર્વાણું ચેતિ સપ્તકમ્ // આ ત્રણ ફેરા પછી વરકન્યા સ્વ-સ્થાને આવી ઊભાં રહી સાત પ્રતિજ્ઞા બોલે. [નોંધ: જે જ્ઞાતિમાં (૩+૧) ફેરાને બદલે (૧+૧) ફેરાનો રિવાજ હોય તેઓએ આ ત્રણને બદલે છ ફેરા રાખવા.] 26 For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- : (સપ્તપદી - સાત પ્રતિજ્ઞા S heet: TET ની (વરકન્યા વારાફરતી બોલે) શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણધર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર અને અગ્નિ-દીપજ્યોતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું. (વરકન્યા સાથે બોલે) (આ સાત પ્રતિજ્ઞા તેઓને લખીને આપવી.) (૧) અમે બંને એકબીજાને મન, વચન અને કાયાથી સંપૂર્ણપણે વફાદાર રહીશું ..... ૐ અર્હમ્ (૨) અમે બંને એકબીજાનાં પરિવાર સાથે એકરૂપ થઈને રહીશું ..... ૐ અર્હમ્ (૩) અમે બંને એકબીજાના પૂરક અને સહાયક બનીને રહીશું ... ૐ અર્હમ્ (૪) સુખમાં કે દુ:ખમાં અમે એકબીજાની સાથે જ રહીશું.” ૐ અર્હમ્ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) અમે બંને બંનેનાં કુટુંબના વડીલો અને સગાંસંબંધીઓ પ્રત્યે વિનય, આદરસત્કાર અને પ્રેમભાવપૂર્વક રહીશું ..... ૐ અર્હમ્ (૯) અમે બંને જીવનવ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર ધરાવીશું તથા પ્રેમભાવથી અને પરસ્પર સહકારથી અમારા ગૃહસ્થજીવનના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું .... ૐ અર્હમ્ (૭) ધર્મ, અર્થ અને કામ એ ગૃહસ્થજીવનના ત્રણે પુરુષાર્થનું અમે અંતરના ઉમળકાથી વિશુદ્ધ ભાવે પાલન કરીને ગૃહસ્થાશ્રમને દીપાવશું..... ૩૪ અહમ્ ૐ સહનાવવતુ, સહનૌભુનકતું, સહવીર્ય કરવાવહૈ | તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ | "'"999999999 9 99999999 * .OfકI-File જો 28 For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથો ફેરો સાત પ્રતિજ્ઞા લીધા પછી કન્યાને વરની ડાબી બાજુ બેસાડવી. વરકન્યા ઉપર સૌ પુષ્પવૃષ્ટિ કરે. મંગલધ્વનિ તરીકે ઘંટનાદ કરવો. ત્યાર પછી વરકન્યા ઊભાં થઈ એકબીજાને વરમાળા પહેરાવે. વિધિકાર બંનેને લાંબી નાડાછડીની માળા પહેરાવે. હવે કન્યા વધૂ બને છે. વરને આગળ અને કન્યાને પાછળ રાખી નીચે પ્રમાણે બોલી વિધિકારે વરકન્યાને ચોથો છેલ્લો ફેરો ફેરવવો. ૐ અર્હમ્ | સહજોડસ્તિ, સ્વભાવોડસ્તિ, સંબંધોડસ્તિ, પ્રતિબદ્ધોડસ્તિ, તદસ્તિ સાંસારિક સંબંધ ! અહમ્ 8 સજ્જાતિઃ સદગૃહસ્થતં પારિવ્રાજ્ય સુરેન્દ્રના / સામ્રાજ્ય પરમાઈન્ચે નિર્વાણું ચેતિ સપ્તકમ્ // 29 For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણ પરમસ્થાન જિનભાષિતમુત્તમમ્ | પૂજયેત સપ્તવર્ગાણિ સ્વર્ગમોક્ષસુખાકરમું // ૩ૐ હ્રીં શ્રી નિર્વાણ પરમ સ્થાનાય નમઃ સ્વાહા (અર્થ ચડાવવો) વિધિકાર વિધિમાં ભાગ લેનાર સર્વેને નીચે પ્રમાણે ત્રણ વાર ઉચ્ચ સ્વરે બોલાવે. ૐ પુણ્યહમ્ પુણ્યહમ્, પ્રિયન્તામ્ પ્રિયન્તામ્ | વીડિB••• 30 * For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વાસક્ષેપ અને વિધિકારના આશીર્વાદ વિધિકારે વરકન્યાના છેડા છોડી નાખવા. વરકન્યા હવે નવદંપતી બને છે. એમને મસ્તકે વાસક્ષેપ કરી વિધિકારે નીચે પ્રમાણે આશીર્વાદનાં વચનો બોલવાં. ૐ સુપ્રતિગૃહીતાસ્તુ, શાન્તિરસ્તુ, તુષ્ટિરસ્તુ, પુષ્ટિરસ્તુ, ઋદ્ધિરસ્તુ, વૃદ્ધિસ્તુ, શિવમસ્તુ, કલ્યાણમસ્તુ, કર્મસિદ્ધિસ્તુ, દીર્ઘાયુ૨સ્તુ, પુણ્ય વર્ધતાં, ધર્મો વર્ધતાં, કુલગોત્રવર્ધતામ્ સ્વસ્તિ ભદ્રે અસ્તુ | ૐૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૐ સ્વીં સ્વીં હું સઃ સ્વાહા । Acharya Shri Kailassagarsuri Gyanmandir 000 31 For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર . | (વિસર્જન . HE એક =” ' ' ઇચ્છામિ ખમાસણો, વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મથએણ વંદામિ. (આ પ્રમાણે એક ખમાસમણું બેઠાં બેઠાં દેવું.) (વિધિકાર બે હાથ જોડી નીચે પ્રમાણે બોલે.) ૐ આશાહીન ક્રિયાહીને મંત્રહીન ચ યસ્કૃતમ્ | તત્સર્વ કૃપયા દેવા: ક્ષમન્ત પરમેશ્વરાઃ || આદ્યાન ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્ | પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર !! જાને અથવા અનજાનેમેં પલા ન જો શાસ્ત્રોક્ત વિધાન, ઉસે કૃપા કર જિનપ્રસાદસે, પૂર્ણ કરે જિનવર ભગવાન. ૐ હ્રીં અસ્મિન વિવાહરૂપ માંગલ્ય કર્મણિ આહૂયમાના દેવગણા સ્વસ્થાનું ગચ્છન્તુ ગચ્છન્ત ! અપરાધક્ષમાપણે ભવતુ ભવતુ | પુનરાગમનાય પ્રસીદન્ત પ્રસીદતુ યઃ ય: સ્વાહા / 32. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોએ ત્રણ નવકાર ગણી સાથે બોલવું : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ | લગ્નવિધિ સમાપ્ત | (વરવધૂએ માતાપિતા તથા વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવવા. સમયની અનુકૂળતા હોય, ઘોંઘાટ ન હોય તથા ગૌરવ જળવાય અને આશાતના ન થાય એવું વાતાવરણ હોય તો લગ્નમંડપમાં અથવા ઘરે આવ્યા પછી પ્રસન્નચિત્તે આરતી, મંગળદીવો, શાન્તિ પાઠ અને ચૈત્યવંદનમાંથી જે શક્ય હોય તે કરવાં.). 33 For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરિશિષ્ટ (લગ્નની વિધિ પૂરી થયા પછી જેટલી સમયની અનુકૂળતા હોય તે પ્રમાણે આરતી, મંગળદીવો, શાન્તિપાઠ તથા ચૈત્યવંદન કરવાં.) ડ ખાત્રી ક Acharya Shri Kailassagarsuri Gyanmandir જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. પહેલી આરતી પૂજા કીજ, નરભવ પામીને લ્હાવો લીજે......જય દૂસરી આરતી દીનદયાળા, લેવા નગરમાં જગ અજવાળા તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા, ...જય ચોથી આરતી ચઉગતિ ચરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે 34 For Private and Personal Use Only ......840 પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા ......જય ......જય Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (0 મંગળદીવો) : * * (દીવો રે દીવો, પ્રભુ ! મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિર જીવો દીવો સો હામણું ઘર પર્વ દિવાળી, અંબર ખેલો અમરા બાલી દીવો દીપાળ ભણે એણે કુળ અજુવાળી; ભાવે ભગતે વિધાન નિવારી ......દીવો દીપાળ ભણે એણે એ કલિકાળે; આરતી ઉતારી રાજા કુમારપાળ દીવો અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો ..દીવો ધારી KIS D 35 For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( બૃહદ્ શાંતિeતોની ) ભો ભો ભવ્યા: કૃણુત વચન પ્રસ્તુત સર્વમતદુ, યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ: | તેષાં શાંતિર્ભવતુ ભવતામઈદાદિપ્રભાવા-, દારોગ્યશ્રી-વૃતિમતિ કરી ક્લેશ-વિધ્વંસહેતુઃ || ભો ભો ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવત - વિદેહ – સન્મવાનાં સમસ્ત - તીર્થકૃતાં જન્મવાસન - પ્રકમ્પાન્તરમવિધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષા - ઘંટા - ચાલનન્તર, સકલ - સુરાસુરેન્દ્રઃ સહ સમાગટ્ય, સવિનય મર્યભટ્ટારકે ગૃહીતા, ગવા કનકાદ્રિશંગે, વિહિત-જન્માભિષેકઃ શાંતિમુદ્દોષયતિ યથા, તતોડહં કુતાનુ કારમિતિ કૃત્વા મહાજનો યેન ગત: સ પત્થા: ઇતિ ભવ્યજ નૈઃ સહ સમેત્ય, સ્નાટાપીઠે સ્નાર વિધાય શાંતિમુઘોષયામિ, તપૂજા – યાત્રા - સ્નાત્રાદિ - મહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દત્યા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૐ પુણ્યાતું પુણ્યાતું પ્રીયત્તાં પ્રયત્તાં, ભગવંતો ઈન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિલાસ્ત્રિલોકપૂજ્યાસ્ત્રિલોકેશ્વરાસ્ત્રિલોકોદ્યોતકરા: / 36 For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ૐ ઋષભ - અજિત - સંભવ - અભિનંદન - સુમતિ - પદ્મપ્રભ - સુપાર્શ્વ – ચંદ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્ય – વિમલ - અનંત - ધર્મ - શાંતિ - કુંથુ - અર - મલ્લિ – મુનિસુવ્રત - નમિ – નેમિ – પાર્શ્વ - વદ્ધમાનાન્તા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજય - દુર્મિક્ષ – કાત્તાપુ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા. ૐ હ્રીં શ્રીં ધૃતિ મતિ કીર્તિ કાન્તિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્ત તે જિનેન્દ્રાઃ ઉઠે રોહિણી પ્રજ્ઞપ્તિ વજશૃંખલા વજાંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી – મહાકાલી - ગૌરી - ગાંધારી - સર્વાસામાવાલા - માનવી વૈરોયા - અચ્છુપ્તા માનસી મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રજુ વો નિત્ય સ્વાહા. 37 For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૐ ગ્રહાશ્ચન્દ્ર - સૂર્યાગારક - બુધ – બૃહસ્પતિ - શુક્ર - શનૈશ્ચર - રાહુ - કેતુ - સહિતાઃ લોકપાલાઃ સોમ - યમ - વરુણ - કુબેર - વાસવાદિત્ય - સ્કન્દ - વિનાયકોપેતા યે ચાન્ય પિ ગ્રામ - નગર - ક્ષેત્ર - દેવતાદયસ્ત સર્વે પ્રીયન્તાં પ્રીયંત્તાં અક્ષીણ - કોશ – કોષ્ઠાગારા - નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. ૐ પુત્ર -- મિત્ર - ભાતૃ - કલત્ર - સુહૃદ - સ્વજન - સંબંધિ - બંધુવર્ગ – સહિતા નિત્ય ચામોદ – પ્રમોદ – કારિણઃ અસ્મિથ્ય ભૂમંડલાયતન નિવાસિ - સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકાણાં રોગોપર્સગ - વ્યાધિ - દુઃખ - દુર્મિક્ષ – દૌર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ. ૐ તુષ્ટિ - પુષ્ટિ - ઋદ્ધિ - વૃદ્ધિ - માંગલ્યોત્સવાઃ સદાપ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્ય, દુરિતાનિ, શત્રવ: પરાડમુખા ભવન્તુ સ્વાહા. 38 For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિદ્યાયિને, ત્રૈલોક્યસ્યામરાધીશ - મુકુટાભ્યર્ચિતાંપ્રયે, શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્, શાંતિ દિશતુ મે ગુરુઃ શાંતિરેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્કૃષ્ટ - રિષ્ટ - દુષ્ટ - ગ્રહ - ગતિ - દુઃસ્વપ્ન - દુર્નિમિત્તાદિ, = સમ્પાદિત - હિત - સમ્પન્નામગ્રહણું - જયતિ શાંતેઃ શ્રી સંઘ - જગજ્જનપદ - રાજાધિપ - રાજ - સન્નિવેશાનામ્ ગોષ્ઠિક - પુરમુખ્યાણાં, વ્યાહરણર્યાહરેચ્છાંતિમ્ શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ શ્રી પૌરમુખ્યાણાં શાંતિÉવતુ શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ 39 For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠા – યાત્રા - સ્નાત્રાઘવસાનેષ - શાંતિ કલશ ગૃહીતા કુંકુમ - ચંદન - કર્પરાગરુ - ધૂપ - વાસ - કુસુમાંજલિ - સમેત સ્નાત્ર – ચતુણ્ડિકાયાં - શ્રી સંઘસમેતા - શુચિ શુચિ - વપુઃ પુષ્પ – વસ્ત્ર - ચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલા કંઠે કૃત્વા, શાંતિમુર્ઘોષયિતા, શાંતિપાનીયે મસ્તકે દાતવ્ય મિતિ. નૃત્યન્તિ નૃત્ય મણિ - પુષ્પ - વર્ષ, સૂજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મંત્રાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. શિવમસ્તુ સર્વજગતઃ પર - હિત - નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાજુ નાશ, સર્વત્ર સુખી ભવન્તુ લોકા; અહંતિત્થર માયા, સિવાદેવી તુહ નયર નિવાસિની, અ સિવં તુમ્હ સિવ, અસિવોસમ સિવં ભવતુ સ્વાહા. ઉપસર્ગો: ક્ષય યાત્તિ, છિદ્યત્તે વિબવલ્લયઃ મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે; સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ, પ્રધાન સર્વધર્માણાં, જૈનમ્ જયતિ શાસનમ્. 40. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્યવંદન કરી ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ મત્યએણ વંદામિ. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મયૂએણ વંદામિ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મયૂએણ વંદામિ. (પછી ડાબો ઢીંચણ ઊંચો કરી) સકલ કુશલવલ્લી - પુષ્પરાવર્નમેઘો, દુરિત તિમિર ભાનુ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિો તુ; સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ: શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે ; ભાવ ધરીને જે ચડે, તેને ભવજલ પાર ઉતારે. વા For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીરથનો રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય. સૂરજ કુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. જંકિચિ નામતિયં, સગે પાયાલિ માણસે લોએ; જાઇ જિણબિબાઈ, તાઇ સવાઇ વંદામિ. નમુત્થણ અરિહંતાણ, ભગવંતાણે, આઇગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણ, પુરિસવરપુંડરિયાણ, પુરિસવરગંધહસ્થીરું, લોગરમાણે, લોગનાહાણ, લોગહિયાણ, લોગ ઈવાણ, લોગપજ્જઅગરાણ, અભયદયાણ, ચખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણું, ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મરચાઉરંતચક્કવટ્ટીણે. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિટ્ટછઉમાણે, જિણાણે, જાવયાણ, તિસાણ તારયાણ, બુદ્ધાણં બોયાણ, મુત્તાણ મોઅગાણ, સવ્વલૂણં, સવ્વદરિસીણ, સિવમયલ, મરૂ અ, મહંતમMયમખ્વાબાતમપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેય ઠાણે, સંપત્તાણં નમો જિણાણે, જિયભયાણ; જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ વટ્ટમાણા, સર્વે તિવિહેણ વંદામિ. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવંતિ ચેઇ ઈ ઉ આ અહે આ તિરિએ લોએ એ; સવ્વાઈ તાંઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ . જાવંત કે વિ સાહુ, ભરણે રવયમહાવિદેહે અ; સર્વેસિ સેસિ પણઓ, તિવિહેણ, તિદંડવિયાણ. નમોડહેતુ સિદ્ધચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ઉવસગ્ગહર ઉવસગ્ગહરે પાસ, પાસે વંદામિ, કમ્મઘણ-મુક્ક, વિસહરવિસનિશ્રાસ, મંગલ કલ્યાણ આવાસં. વિસર-કુલિંગ-મંત, કંઠે ધારે) જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી, દુઠ્ઠજરા તિ ઉવસામ. ચિઠઉ દૂર મતો તુજ્જ પણામો વિ બહુફલો હોઈ. નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. તુહ સમ્મત્ત લદ્ધ, ચિંતામણિકપ્પપાય વળ્યહિએ, પાવંતિ અવિધે, જી વા અયરામ ઠાણું . ઈઅ સંયુઓ મહાસ, ભત્તિબ્બર- નિર્ભરેણ હિયએણ; તા દેવ દિન્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. 43 For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જયવીયરાય જયવીયરાય ! જગગુરુ ! હોઉં મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્વઓ, મગ્ગા-છુસારિઆ ઈઠફસિદ્ધી. Acharya Shri Kailassagarsuri Gyanmandir લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરત્થકરણ ચ, સુહગુરુજાગો, તવ્યયણ-સેવણા આભવમખંડા, વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય તુહ સમએ; તહવ મમ હજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. દુખ઼ક્ષઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભોઅ, સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ પણામક૨ણેણં. સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણું, પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનમૂ જયતિ શાસનમ્. અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસગ્ગ, અન્નત્થ ઉસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુમેહિં 44 For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિઠ્ઠિ સંચાલેહિં, એવભાઈએહિ, આગારેહિ અભગ્ગો અવિરાહિઓ, હુ% મે કાઉસગ્ગો, જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણ ન પારેમિ, તાવકાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (પછી એક નવકારનો કાઉસગ્ગ કરવો અને થોય સાંભળીને પારવો.) થોય નમોડીંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ | સિદ્ધાચલ પંડણ, ઋષભ નિણંદ દયાળ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 粉 For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only