________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગળફેરા
વિધિકાર નીચે પ્રમાણે કહે:
ૐ અર્હમ્ | અનાદિ વિશ્વ | અનાદિરાત્મા ! અનાદિ કાલઃ | અનાદિ કર્મ | અનાદિ સંબંધઃ / અહમ્ ૐ ||
ત્યાર પછી વિધિકારે કન્યા આગળ રહે અને વર પાછળ રહે એ રીતે, તેમના હાથમાં પુષ્પાંજલિ માટે થાળ રાખીને, વેદી-દીપકની ત્રણ પ્રદક્ષિણા કરાવવી. દરેક ફેરે વિધિકારે નીચેનો શ્લોક બોલવો. વરકન્યા “ૐ અર્હમ્” બોલી પુષ્પાંજલિ ચડાવે.
શ્લોક : સજાતિઃ સદ્દગૃહસ્થત્વે પારિવ્રાજ્ય સુરેન્દ્રતા /
સામ્રાજ્ય પરમાન્ય નિર્વાણું ચેતિ સપ્તકમ્ //
આ ત્રણ ફેરા પછી વરકન્યા સ્વ-સ્થાને આવી ઊભાં રહી સાત પ્રતિજ્ઞા બોલે. [નોંધ: જે જ્ઞાતિમાં (૩+૧) ફેરાને બદલે (૧+૧) ફેરાનો રિવાજ હોય તેઓએ આ ત્રણને બદલે છ ફેરા રાખવા.]
26
For Private and Personal Use Only