________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) અમે બંને બંનેનાં કુટુંબના વડીલો અને સગાંસંબંધીઓ
પ્રત્યે વિનય, આદરસત્કાર અને પ્રેમભાવપૂર્વક રહીશું ..... ૐ અર્હમ્
(૯) અમે બંને જીવનવ્યવહારમાં સમાન સ્થાન અને અધિકાર
ધરાવીશું તથા પ્રેમભાવથી અને પરસ્પર સહકારથી અમારા ગૃહસ્થજીવનના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું .... ૐ અર્હમ્
(૭) ધર્મ, અર્થ અને કામ એ ગૃહસ્થજીવનના ત્રણે પુરુષાર્થનું
અમે અંતરના ઉમળકાથી વિશુદ્ધ ભાવે પાલન કરીને ગૃહસ્થાશ્રમને દીપાવશું..... ૩૪ અહમ્
ૐ સહનાવવતુ, સહનૌભુનકતું, સહવીર્ય કરવાવહૈ | તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
"'"999999999
9 99999999
* .OfકI-File જો
28
For Private and Personal Use Only