Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાપૂજા) વિધિારે શ્રુતશાસ્ત્રગ્રંથ (જિનવાણી) ઉપર વાસક્ષેપથી પૂજન કરીને નીચેના શ્લોકો બોલવા : ૐકાર બિન્દુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ યોગિનઃ | કામદં મોક્ષદ ચૈવ, ૐકારાય નમો નમઃ || અજ્ઞાન તિમિરાન્ધાનામુ જ્ઞાનાંજન શલાયા | નૈત્ર મુમ્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમ: || - અહેવફત્રપ્રસૂત ગણધરરચિત દ્વાદશાંગ વિશાલ ચિત્ર બડ્વર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ | મોક્ષાગ્રદ્ધારભૂત વ્રતચરણફલ શેયભાવ પ્રદીપ, ભજ્યા નિત્ય પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલોકસાર , વિથિકારે નીચેનો મંત્ર વિધિમાં ભાગ લેનાર સૌની પાસે, બે હાથ જોડાવીને, પાંચ વાર બોલાવવો. ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49