________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
:
(સપ્તપદી - સાત પ્રતિજ્ઞા
S
heet:
TET ની
(વરકન્યા વારાફરતી બોલે)
શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી ગણધર ભગવંત, શ્રી સિદ્ધચક્ર, શ્રી શ્રુતશાસ્ત્ર અને અગ્નિ-દીપજ્યોતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું.
(વરકન્યા સાથે બોલે) (આ સાત પ્રતિજ્ઞા તેઓને લખીને આપવી.)
(૧) અમે બંને એકબીજાને મન, વચન અને કાયાથી સંપૂર્ણપણે
વફાદાર રહીશું ..... ૐ અર્હમ્
(૨) અમે બંને એકબીજાનાં પરિવાર સાથે એકરૂપ થઈને
રહીશું ..... ૐ અર્હમ્
(૩) અમે બંને એકબીજાના પૂરક અને સહાયક બનીને
રહીશું ... ૐ અર્હમ્
(૪) સુખમાં કે દુ:ખમાં અમે એકબીજાની સાથે જ રહીશું.”
ૐ અર્હમ્
For Private and Personal Use Only