Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ ૫.૦ " ચણા (આખા) ચોળા તુવેરની દાળ મગની દાળ ૩૬૦ ૩૩૦ ૩૩પ ૩પ૦ ૮ - - ૦ મઠ ૩૩૦ ૦ - - ૦ - ૦ ૩૧૫ ૩પ૦ ૪૩પ ૪૪પ = ૦ ૬ = ૦ જે વટાણા (સૂકા) વાલ સોયાબીન તેલીબિયાં... કોપરું તલા મગફળી માંસ મસ્ય વગેરે ઈંડા (નંગ ૨) પ૬૦ = ૦ ૪૦.૦ ૦ નહિવત્ પપ૦ ૧૧૦ ૧૪૦ ૧૭પ ૩૦ ૬૦ માંસ ૧૩.૫ પ્રત્યેક ખાદ્યપદાર્થના મહત્ત્વના ગુણદોષોનો સારાંશ અતિ પૌષ્ટિક પ્રવાહી ખોરાક. સ્નિગ્ધ પદાર્થ: મધ્યમ પ્રમાણમાં હોઈ ઘણે સુપાચ્ય. તે વિપુલ પ્રમાણમાં હોઈ ઉમર થતાં પ્રતિકુળ. ઘણી રીતે ગાયના દૂધ જેવું. ચા-કોફી માટે ઉપયોગી. તાજા દૂધની “ક્વૉલિટી’ અનિચિત હોય તેવા સંજોગોમાં આ ભૂકી બાળઉછેર માટે અતિ ઉપયોગી. ઘઉં કે જુવારના લોટમાં ભેળવી તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે આ ભૂકી અતિ લાભદાયી. દૂબળા-પાતળા કિશોરો માટે ઘણું જ અનુકૂળ. પચવામાં જડ, પરંતુ અતિ પૌષ્ટિક અને ગુણકારી. સ્નિગ્ધ પદાર્થ: ત્રણ ઘણું; છતાં કોલેસ્ટ્રોલ ઓછું કરનાર, પ્રોટીનઃ સારા પ્રમાણમાં, પૂડલા કરવામાં ઉત્તમ. સર્વસામાન્ય, કારણ કે સસ્તામાં સસ્તુ કઠોળ. પચવામાં ઘણું સહેલું, ફણગાવેલમાં મગ વધુ પૌષ્ટિક. ઘણી રીતે મગના જેવું, ફણગો લાવવાથી જડતા ઓછી થાય છે. અતિ મધુર એવા આ શાકની સુકવણી થયે પચવામાં જરા જડ. સેલ્યુલોઝ વિપુલ પ્રમાણમાં, તેથી વાયુકારક; પચવામાં અતિ જડ. પ્રોટીનની ‘ક્વૉલિટી' તથા પ્રમાણ બંને ઉચ્ચતર. પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું, વળી સઘન ફેટી એસિડ વધારે પડતા પ્રમાણમાં. સુવાસિત અને અતિ રુચિકર, સ્નિગ્ધ પદાર્થ વિપુલ પ્રમાણમાં. માનવ ખાદ્ય તરીકે તથા ફેક્ટરીમાં બનતા ખોળ માટે અતિ ઉપયોગી. પ્રોટીનની દૃષ્ટિએ અતિ પૌષ્ટિક, પરંતુ ખાદ્ય તરીકે ઘણી રીતે અપૂર્ણ. વિપુલ પ્રમાણમાં અમ્લતત્ત્વ ઉત્પન્ન કરનારામાં મોખરે, આ વર્ગના કોઈપણ ખાદ્યની આવશ્યકતા/નીરોગિતા કે માંદગીની અવસ્થામાં પુરવાર થવી બાકી છે, લાંબે ગાળે લોહીમાં વિકાર/બગાડ થવાની શક્યતા ખરી. જીવશાસ્ત્રની દ્રષ્ટિએ આ માનવ ખાદ્યો છે જ નહિ. છે જ... પણ શારીરિક સ્તરે પણ શરાબ અત્યંત ખતરનાક ચીજ છે, એ આજે તો સ્વાચ્યવિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. - પેટમાં જતાની સાથે જ શરાબમાં રહેલ આલ્કોહોલ તરત જ જિગર દ્વારા નાના આંતરડા દ્વારા અને નસો દ્વારા લોહીમાં પહોંચી જાય છે. અને પછી ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. મોટા આંતરડામાં શરાબ ભાગ્યે જ પહોંચે છે. ખાલી પેટમાં આંતરડાં દ્વારા “આલ્કોહોલ” ને અતિ તીવ્રતાથી ખેંચી લેવામાં આવે છે. માત્ર ૧૦ થી ૩૦ મિનિટમાં ‘આલ્કોહોલ' લોહીમાં ઉપર સુધી પહોંચી જાય છે. જેટલા વધારે પ્રમાણમાં શરાબ 30

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69