Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૧ ) વકતા ધ્યાતા ીય તત્ત્વની એકતા, દ્ભવ્યાથિ કનયથી મનમાં નિરધારો. આતમ કર્તા કમ` કરણ પણ આતમા, સંપ્રદાન ને અપાદાન પણુ એહુજો, અધિકરણ પણ આતમને અવલેાકીએ, પર્યાયાથિ નયથી હાવે તેજો. સમજી સાત નયેાથી આત્મ સ્વરૂપને, ટાળા મિથ્યા વિષય વાસના રાગજો; બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અન્તરથી કરો સહુ માયા ત્યાગજો. ૪૬. આત્માને ઉદ્બાધન (૧૫૩) ( આધવજી સન્દેશા કહેજો શ્યામને—એ રાગ ) જ્ઞાનાનન્દી તત્ત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષાત્તમ ભગવાનો, બ્રહ્મા વિષ્ણુ શ"કર ને ગેાપાલજી, અનેક નામે શાલે તું ગુણુવાનજો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તરદૃષ્ટિ દશન કીજે આત્મનુ, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભમ જો; સગુણુ નિર્ગુČણુ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત વસાવી તારા ભ્રમને. For Private And Personal Use Only સહુ પ સહુ દ સહુ ૭ જ્ઞાનાનની ૧ જ્ઞાનાનન્દી ૨

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146