Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) પડે છે, લેકે કષાયોની ઉદીરણા કરીને ધમાધમ કરી મુકે છે તેવા વખતે પુષ્કરાવત મેઘવડે જગમાં શીતળતા પ્રસરાવનારા અધ્યાત્મજ્ઞાનીઓ પ્રકટે છે; પ્રત્યેક બે શતકના અંતરે અધ્યાત્મ માગ અને ડ્યિામાગને ઉદ્ધાર કરનારા મુનિજને પ્રકટી નીકળે છે. અઢારમાં શતકમાં વિદ્વાન સંતે ઘણા હતા; જ્ઞાનની જાહોજલાલી હતી, પરંતુ ત્યાર પછી અધ્યાત્મજ્ઞાન તરફ સાધુજનેનું લક્ષ્ય ઓછું થઈ ગયું; તેમજ યિામાં પણ શિથિલતા આવી. ગચ્છના કલેશ, સંકુચિતતા વિગેરે દેશે પ્રકટી નીકળ્યા હતા. તે વખતે મુખ્યતાએ અધ્યાત્મ જ્ઞાનના ઉદ્ધારક તરીકે શ્રીમદ્ આનંદઘનજી અને ક્રિયા માગ અને જ્ઞાન માગના ઉદ્ધારક તરીકે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પ્રકટયા. (૨) પા. ૧૫૫ માં એમની આર્ષદૃષ્ટિએ ભવિષ્ય ભાખ્યું છે કે “વેદ તથા શ્રાદ્ધ ધર્મના સિદ્ધાંતને ફેલાવે થવા માંડશે કે તુરત દુનિયાનું લક્ષ્ય જૈન શાસો જોવામાં ચોટશે અને જૈન શાસ્ત્રોની અહિંસા અને અનેકાંત શેલિથી દુનિયા ઉપર જૈનધામરૂપ સૂયનાં કિરણે ફરીથી એકવાર પડશે અને દયાને સિદ્ધાંત સર્વત્ર ફેલાશે. જૈન ધર્મની પડતી હાલ છે તેમ કેટલાકને લાગતું હશે પણ કેટલાંક વર્ષો પછી યુગપ્રધાને જન્મ લેશે, જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતને પૃથ્વીમાં ફેલાવશે અને જૈન તત્વજ્ઞાનનો પ્રકાશ થતાં ખરા જેનો પ્રો . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146