Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જૈનશાસન જયવંત વતે છે. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાય, શ્રી બમ્પ ભટ્ટીરિ, શ્રીમદ્ આનંદઘનજી, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, શ્રી વિજયાનંદ સૂરિજી, શ્રી વિજયનેમિસૂરિજી, અને શ્રીમદ બુદ્ધિસાગરજી જેવા અનેક મહાન આત્માઓને પ્રાદુર્ભાવ થતે આવ્યો છે, જેથી વીરશાસન એકવીશ હજાર પયત અવિચલ રહેશે એ નિર્વિવાદ સત્ય છે. ઉપસંહારમાં આજે એમની ૩૪મી સ્વર્ગવાસ તિથિએ એમને વંદનાંજલિ આપી આપણે યત્કિંચિત્ કૃતાથS થઈએ અને એક વિદ્વજનના શબ્દોમાં કહીએ કે જે મહા પુરૂષની જીવન-ગાથાના અમે આજે ગુણગાન ગાઈ રહ્યા છીએ તે માર્ગે જવાની મહાન શાકતનું સમસ્ત સમાજને ભાન થાય.—માતે સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ શ્રી સંઘને આપેલા નીચેના મંગલમય આશીર્વાદ સાથે પ્રસ્તુત વકતવ્ય હું પૂર્ણ કરૂં છું. સવ વિશ્વમાં શાંતિ પ્રકા, થાઓ લેકેનું કલ્યાણ; સર્વ લેકમાં સત્ય પ્રકાશે, દિલમાં પ્રકટે શ્રી ભગવાન, શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામે, છ પામે મંગલ માળ; આત્મિક ગદ્ધિ સિદ્ધિ પામે, પામી મહાવીર આતમ લાલ, જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146