Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) રાગ દ્વેષકા ત્યાગ કરીને, ઢેખા સહુ જન સરખા; બુદ્ધિસાગર માતમમ્યાને પરમાતમ પદ પરમા.. ૫૮. હિત શિક્ષા ગુહલી (૨૦૮) ( એધવજી સન્દેશા કહેશે સામને—એ રાગ ) સુખદાયક હિતશિક્ષા સાચી સાંભળે, ધરજો મનમાં પ્રેમ ધરી નરનારો, પ્રભુભકિત શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણો મન નવકારો. નિન્દા ચાહી ચુગલી કરવી વારજો; દ્વેષ કરે નહિ' શત્રુ પર તલભારો; આાળ ન દેવું પરના ઉપર વૈથી, પેટ ભરીને કરશે નહિ આહારશે. નિજ શકિત અનુસારે લક્ષ્મી ધમમાં, વાપરવી લહી માનવ ભવ અવતારો; હળી મળી સંપીને સહુમાં ચાલવુ, ઘરમાં કરવા નહિ ખટપટથી ખારો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ્વીન દુઃખી અન્યા પર કરુણા કીજીએ, પરઉપકારે પાપકમના નાશ જો; મનમાં પણ ગૂરૂ નહિ પરંતુ ચિ'તવા, સારામાં સારૂ છે પર વિશ્વાસને. For Private And Personal Use Only અ ટ્ સુખદાયક ૧ સુખદાયક સુખદાય૪૦ ૩ સુખદાયક ૪

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146