Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુદ્ધ ક્રિયાથી ક્રમ ઢોષીના ઢાષાના
www.kobatirth.org
(૬૫)
કલંક વિદ્યારવુ,
કરવા નાશજો;
પ્રાણુાંતે પણ જીવદયાને પાળો;
સત્યદેવ સદ્ધર્મ ધર
વિશ્વાસ જશે.
ગુરુની આજ્ઞા કોઈ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ'માં કદી ન કરવા સ્થાજો; વિનયવત શિષ્યા સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નંદુ પરમા જો. મહાવ્રતાને ધારી આતમધ્યાનમાં, ૨મો જેથી જાગે અંતરયાતો; અંતર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાયે કૈવલજ્ઞાને સત્યોદ્યોતો. અનેકાન્ત દશનથી આતમ ઓળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હાયો; આત્મ સ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાયો.
ગુરુવચનામૃત પામે શિષ્ય સુપાત્રજે, ગુરુભક્તિથી શક્તિ પ્રગટે સવજો;
સદ્ગુરુગમથી જ્ઞાન સફળતા જાણીએ, નાસે તેથી વિષયવાસના ગવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સદ્ગુ ૩
સદ્ગુરુ ૪
સદ્ગુરુ પ
સદ્ગુરુ દ
સદ્ગુરુ

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146