________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુદ્ધ ક્રિયાથી ક્રમ ઢોષીના ઢાષાના
www.kobatirth.org
(૬૫)
કલંક વિદ્યારવુ,
કરવા નાશજો;
પ્રાણુાંતે પણ જીવદયાને પાળો;
સત્યદેવ સદ્ધર્મ ધર
વિશ્વાસ જશે.
ગુરુની આજ્ઞા કોઈ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ'માં કદી ન કરવા સ્થાજો; વિનયવત શિષ્યા સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નંદુ પરમા જો. મહાવ્રતાને ધારી આતમધ્યાનમાં, ૨મો જેથી જાગે અંતરયાતો; અંતર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાયે કૈવલજ્ઞાને સત્યોદ્યોતો. અનેકાન્ત દશનથી આતમ ઓળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હાયો; આત્મ સ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાયો.
ગુરુવચનામૃત પામે શિષ્ય સુપાત્રજે, ગુરુભક્તિથી શક્તિ પ્રગટે સવજો;
સદ્ગુરુગમથી જ્ઞાન સફળતા જાણીએ, નાસે તેથી વિષયવાસના ગવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સદ્ગુ ૩
સદ્ગુરુ ૪
સદ્ગુરુ પ
સદ્ગુરુ દ
સદ્ગુરુ