________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
શ્રદ્ધાભક્તિ દેવ ગુરુમાં રાખજે, ધરજે દીલમાં ધમમના પ્યારો,
ધર્મસૂત્ર સદ્ગુરુની પાસે શીખવાં, દેવગુરુને વંદન કર ત્રિકાલને;
કૈી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું વ્હાલજો; કોષ માન માચાને ત્યાગી ટેકથી, સદ્દગુણુ માલા. કઠે ધરજે સારો;
બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશેાધ્ય ઉદ્ધાર.
૬૪. શિષ્યાપદેશ.
(૨૧૫)
ગાધવજી સંદેશો કહેજો શ્યામને બે રાગ.
સદ્ગુરુ કે છે શિક્ષા શિષ્યતિ મુદ્દા, નમન કરીને શિષ્ય સુણે કર જેડજો; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદી ન કરજે યાગી યતિથી હાડજો.
સુખદુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવુ વદ્યક નિર્દેક ઉપર સરખે ભાજો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદુપદેશે હિત સઘળાનું સાધવુ, શવજધિને તરવા શરીર નાવો.
For Private And Personal Use Only
પિતા
પિતા.
G
પિતા૰ .
સદ્ગુ
સદ્ગુરુ૦ ૨