________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદ્વેષી ગુરુ નિદક પાપી પ્રાણીયા, ધિક ધિક્ તેને માનવ ભવ અવતાર જે; બુદ્ધિસાગર સદ્દગુરુદર્શન હીલું, પામી માનવ ઉતરે ભવની પારજે.
સદગુરુ. ૮ ૬૫, સમજ નરને શિખામણ. (૧૬)
ઓધવજી દેશે કહેજો શ્યામને એ રાગ. સમજ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પ૨ લલના સાથે પાર; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક્ અવતાર. સમજુ ૧ છેલછબીલે કુલ કલંકી નહીં હવે, વિચારીને બોલે સારા બોલજે, કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તાલા.
સમજૂ૦ ૨. મદિરાપાની લંપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહારજે; ન્યાયવૃત્તિથી ધપે કરતે સત્યથી, ન્યાયલક્ષમીના ભેજનથી આહારજે. સમજ ૩ ચ ની સાથે વાતે મત્રીભાવથી, માતા પિતાને નમન કર હિત લાયજે,
For Private And Personal Use Only