Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૦૫)
ભકિતમાં મિષ્ટતા સપજે સ્હેજમાં,
ભકિતના માગ માં આયુ ગળા. ભકિત૦૬
ભકિતમાં ચિત્તવૃત્તિતશેા શષ છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિથી જ્ઞાનની ચેતિ જાગે;
ભક્તિથી મત નહીં પ્રભુનુ કદી,
ભકિતથી ભકતની ભ્રાંતિ ભાગે. શક્તિ ભકિતના તેરમાં જોર છે. કઇ નવું,
ભકિતના યાગ કલિકાલ માટે;
ભગતિયા તેલ જેવી લહે ભકિતને,
ભકિતના ચેાગ નહિ ભાઈ ટા. ભકિત ભકિત સાકારની સાષીએ સત્યથી,
ભકિત સાકારમાં ચિત્ત લાગે;
પગથિયું મુકિતનુ ભકિત છે આદ્યમાં,
ચિત્ત ચેતન પ્રભુ ભક્તિ જાગે. ભકિતભક્તિ ભળતી રહે ચાગના રંગમાં,
ભકિત પણ ચાગ છે ચાગ ભતિ;
મેઉ ભેળાં રહે નામ જુદાં લઉં,
ભકિત ગંગા સમી તીથ' સાચું ગણુ, ભક્તિના યોગમાં ભૂલ નાવે;
ભક્તિથી શૂન્ય વૃત્તિ વહે માામાં,
ભકિતના ચાગથી સહ્ય શક્તિ. ભક્તિ૦ ૧૦
७
વાહ
For Private And Personal Use Only
ભકિતથી સત્ય માનન્દ ચાવે. શક્તિ ૧૧

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146