Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦). સેવીએ આતમા સેવીએ આતમા, દેવળ રહીને પ્રકાશે; તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કમને ફન્દ નાસે.
અલખ પર અન્ય સદ્દભાવથી મુકિત છે જીવની,
અન્ય નહિ ત્યાં લહે કેમ મુકિત? મુકિતની યુતિમાં મુંઝતા માનવી,
મોહ અજ્ઞાનથી કરી કુયુકિત. અલખ૦ ૬ અલખને દેશ નિભય સદા મતે,
અલખના દેશમાં સત્ય શાંતિ; અલખના દેશમાં સત્ય આનન્દ છે,
અલખના જ્ઞાનથી જાય શાંતિ. અલખ૦ ૭ વીર વચનેથકી જાણીએ અલખને,
સાત નયથી ખરા અર્થ ધારી, ત્યાગી એકાન્તને અને ધારિયે, પામીએ સત્યથી મુકિત નારી.
અલખ૦ ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને,
ખેલીએ અલખને ખેલ રાગી બુદ્ધિસાગર સદા અલખની ધનમાં,
સત્યચૈતન્યની જાતિ જાગી. અલખ૦ ૯ ૯૭. સંસારની અસારતા. (૩૫૫)
ઝુલણા છંદ સવ સંસારના ભાવ છે કારમા,
સાર તેમાં નથી સત્ય ભાખં;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146