________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦). સેવીએ આતમા સેવીએ આતમા, દેવળ રહીને પ્રકાશે; તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કમને ફન્દ નાસે.
અલખ પર અન્ય સદ્દભાવથી મુકિત છે જીવની,
અન્ય નહિ ત્યાં લહે કેમ મુકિત? મુકિતની યુતિમાં મુંઝતા માનવી,
મોહ અજ્ઞાનથી કરી કુયુકિત. અલખ૦ ૬ અલખને દેશ નિભય સદા મતે,
અલખના દેશમાં સત્ય શાંતિ; અલખના દેશમાં સત્ય આનન્દ છે,
અલખના જ્ઞાનથી જાય શાંતિ. અલખ૦ ૭ વીર વચનેથકી જાણીએ અલખને,
સાત નયથી ખરા અર્થ ધારી, ત્યાગી એકાન્તને અને ધારિયે, પામીએ સત્યથી મુકિત નારી.
અલખ૦ ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને,
ખેલીએ અલખને ખેલ રાગી બુદ્ધિસાગર સદા અલખની ધનમાં,
સત્યચૈતન્યની જાતિ જાગી. અલખ૦ ૯ ૯૭. સંસારની અસારતા. (૩૫૫)
ઝુલણા છંદ સવ સંસારના ભાવ છે કારમા,
સાર તેમાં નથી સત્ય ભાખં;
For Private And Personal Use Only