________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦)
રૂપ જુદાં ધરે પ્યાર ત્યાં શું કરે,
સમજજે આતમા સત્ય દાખુ, સવ
ક્ષણિક જ્ઞાનન્દમાં માહથી ક્રુઝીને,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દ માનવપશુ કેમ હારે ?
આજ ને કાલ કરતાં થયાં માનવી,
આદ્ય આનંદના રંગ છે. અભિનવેા,
કાળ આયુ રે કો વિચારે? સ ૨
નષ્ટ તે તા થશે ચિત્ત દ્વારા,
આષિ ને વ્યાધિથી મુકત કર આતમા,
સમજીને સત્યને કેમહારા ? સવાઁ લક્ષ ચેારાશીમાં વિવિધ રાષર્યાં,
માઢ અજ્ઞાનથી પાર નાથ્યો;
આતમા સત્ય જાણ્યા લહી જ્ઞાનને,
દીલમાં તે સદા ખૂબ ભાવ્યો. સ′૦ ૪ જૂઠે સંસારમાં સાર છે નહિ કશું; તત્ત્વદૃષ્ટિથકી લે વિચારી; વણુને વેશ લિંગાદિક ધમ નહિ,
શ્રાન્તિમાં ભૂલતાં કે ખુવારી. સ૦
સદગુરુ સ'ગથી સમજરે ધને, ધમ'થી પાપ સઘળાં પ્રણાશે સાયનન્તી સ્થિતિ પામતા આત્મા, ધમથી શુદ્ધ રૂપ પ્રકાશે.
સવ'.
વિત્તના કૃન્દમાં દુ:ખના કેન્દ્ર છે,
સત્ય વૈરાગ્યથી તે વિચારે, સત્ય માનન્દમાં રમણતા રાખવી, જાપ અજપાથકી જીવ તારે
સં
૧
For Private And Personal Use Only