________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન્ય
(૧૦૮) આત્મ ભાવે રહી રઝીએ ગહગહી,
પારકા દોષ દેખે ન પ્રાણ; પારકા દેષને દેખતે જ્યાં લગી,
ત્યાં લગી નહિ હવે તે નાણું. સર્વ૮ ૯ દેષ દૃષ્ટિ ટળે મેહ માયા ગળે, સાધન સાધતે મુક્તિ સારી; બુદ્ધિસાગર લહે શુદ્ધતા બુદ્ધતા,
જન્મ ને મૃત્યુનાં દુઃખ વારી. સર્વ ૧૦ ૬. આત્માને સ્વસ્વરૂપદેશ. (૩૫૪)
ઝુલણા છંદ અલખના પન્થમાં ચાલજે આતમા, નાત ને જાત સ વિસારી; જ્ઞાનના રોગથી તત્વને પામીને, શુદ્ધ ચારિત્રતા દીલ ધારી.
અલખ૦ દુગ્ધમાં જળ મળ્યું હંસ જુદું કરે,
તાદશી દૃષ્ટિને ધાર પ્યારા, તવદષ્ટિ ધરી તત્વને પાર, ગવિદ્યા લહી સત્ય ધારા.
અલખ૦ ૨ દષ્ટિ સ્યાદ્વાદની વાદ સહ ટાળતી.
ખાળતી કમને વેગ જ્ઞાને, શુદ્ધ ઉપગથી અનુભવે આતમા, સત્ય આનંદને તત્વભાને.
અલખ૦ ૩ રેય ને દયેય આદેય છે આતમા, જ્ઞાનથી રેયવતુ પ્રકાશી; રેય ને જ્ઞાનરૂપે સદા જે રહે, વસુધમે સદા છે વિલાસી.
અલખ૦ ૪
For Private And Personal Use Only