________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭)
યમ અને નિયમ આસનતા ભેદ બહુ
ચિત્ત ઉત્સાહથી ભવ્ય સાથે, પ્રાણને સાધીએ પૂરકાદિ થકી,
પાંચમા ભેદથી ખૂબ વધે. સવ- ૨ ધારણા ધારીએ ધ્યાનમાં લીનતા,
એમ અભ્યાસથી શકિત પ્રકટે આઠમા પગથિયે પાદ મૂક્યા થકી,
ચિત્તના દેષને ભાર વિઘટે. સર્વ છે સત્ય આનંદથી પૂર્ણતા પામતાં, કાર્ય સિધ્ધ મટે સહુ ઉદાસી હત પચે મળે કાર્યની સિદ્ધતા, જૈન સ્યાદ્વાદ તરવે વિલાસી;
સર્વ. ૪ સવ સારા ગુણ વ્યકિત ભાવે હવે, કપાધિ તદા દૂર જાવે. હંસ નિર્મલ હવે ખેલ ખેલે નવા,
આ સમયમાં સિદ્ધિ સ્થાને સુહાવે. ૫ રત્નની મંજૂષા તાળું દીધું ખરું, કુંચીથી ઉઘડતું તેહ તાળું, તાળું ઉદ્દઘાટતાં રત્ન પામે યથા, આત્મદ્ધિ તથા દીલ ભાળું
સવ૦ ૬ કૃત્તિકા નિમંત્રી કુંભને હેતુ છે,
મૃત્તિકા કુમ્ભનું રૂપ પાવે, દંડ સામગ્રીથી કીજિએ કુંભને, મૃત્તિકા વ્યકિતતા રૂપ થાવે,
સર્વ• તેમ સત્તાપણે અહિયો સર્વ છે, આત્મમાં મૃત્તિકા પિઠ જાણે, સાધન સાધીએ વ્યકિતતા આત્મની,
ઉમે કાર્ય સિદ્ધિ પ્રમાણે. સર્વ૮
For Private And Personal Use Only