________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ભકિતની ધૂનમાં દેવ છે આતમા,
ભકિત રસથી રસિકજ કહાવે, ભક્તિના પગથિયે પાદ મૂકયા થકી,
જન્મ મૃત્યુતણાં દુઃખ જાવે. ભકિત ૧૨ ભકિતથી સહુ મળે માહે માયા મળે,
ભક્તિના ભેજને ભૂખ લાગે, ભકિત અમૃતતણું પાન કીધાથકી,
પ્રાણી રંગાય નહિ અન્ય રાગે. ભકિત૭ ૧૩ ભકિતની ઓષધી રેગ સહુ ટાળતી,
ભકિતના ભાવથી નિત્ય રાચું ભકિત ભગવાનની ભેદ સહુ ભાગતી,
- દેવભકિત સહિત જ્ઞાન સાચું. ભકિત. ૧૪ શુદ્ધ ભાવે રમી ભકિત સાચી લહે,
આત્મની ભકિતના કેઈ ભોગી; બુદ્ધિસાગર નિરાકારની ભકિતને,
- જ્ઞાનથી સાધતા કેઈ યોગી. ભકિત૭ ૧૫ ૫. આત્મપ્રભુની સ્તુતિ. (૩૫૧)
ઝુલણું છંદ સવ શકિત ઘeણ યોગ ચિંતામણિ.
યોગના પગથિયે પાદ મૂકે અષ્ટ છે પગથિયાં યોગનાં આતમા,
પામી અવસર તે કદિ ન ચૂકે, સવ ૨
For Private And Personal Use Only