Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે ચોરીનું કામ તે તે નઠારે, કરે ના કાકા એક ઠામે વિચારે. ૪ દિલે જાણજે ચેરીનું પાપ મોટું, કરે ચેરી તેનું થશે ભાઈ બેટું જ ભાવથી શિક્ષક પાસ વિદ્યા, તજે જ્ઞાનથી જેહ લાગે અવિદ્યા. એ સદા સાધુને વંદીએ પ્રેમ લાવી, ગુરુ સત્ય દેશે સુવિધાની ચાવી; ગુરુના કહ્યા કાર્યને ભવ્ય કીજે, ભલામાં સદા અન્યના ચિત્ત દીજે. ૨ ગુરુ જ્ઞાનથી મોહ માયા ટળે છે, ગુજ્ઞાનથી મુકિત સહેજે મળે છે; ગુરુ જ્ઞાનથી ગવ ના જ પાસે, ગુરુ જ્ઞાનથી સત્ય જ્યાં ત્યાં પ્રકાશે. ૭ સદા ઉન્નતિ ધામથી તે થનારી, સદા ધમથી દોષ શ્રેણી જનારી; દયા ધર્મમાં બાળકે ચિત્ત રાખે, દયા ધમથી મુકિતનાં સુખ ચાખે. ૮ સહુ સાથમાં પ્રેમથી નિત્ય રહેવું, ભલું વેણ વાચાકી ભવ્ય કહેવું; કરે કાર્ય સારાં નઠારું તજીને, લહે સત્ય શાન્તિ પ્રભુને ભજીને. ૯ ધરી પૈયને કીજીએ ધર્મસેવા, ધરી ભકિતને પૂજીએ ઇષ્ટદેવા; કહે ધીનિધિ સન્નીતિ ધર્મ સારે, ભલા બાળક વાત એ તે વિચારે. ૧૦ સર વાઘ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146