________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે ચોરીનું કામ તે તે નઠારે,
કરે ના કાકા એક ઠામે વિચારે. ૪ દિલે જાણજે ચેરીનું પાપ મોટું,
કરે ચેરી તેનું થશે ભાઈ બેટું જ ભાવથી શિક્ષક પાસ વિદ્યા,
તજે જ્ઞાનથી જેહ લાગે અવિદ્યા. એ સદા સાધુને વંદીએ પ્રેમ લાવી,
ગુરુ સત્ય દેશે સુવિધાની ચાવી; ગુરુના કહ્યા કાર્યને ભવ્ય કીજે,
ભલામાં સદા અન્યના ચિત્ત દીજે. ૨ ગુરુ જ્ઞાનથી મોહ માયા ટળે છે,
ગુજ્ઞાનથી મુકિત સહેજે મળે છે; ગુરુ જ્ઞાનથી ગવ ના જ પાસે,
ગુરુ જ્ઞાનથી સત્ય જ્યાં ત્યાં પ્રકાશે. ૭ સદા ઉન્નતિ ધામથી તે થનારી,
સદા ધમથી દોષ શ્રેણી જનારી; દયા ધર્મમાં બાળકે ચિત્ત રાખે,
દયા ધમથી મુકિતનાં સુખ ચાખે. ૮ સહુ સાથમાં પ્રેમથી નિત્ય રહેવું,
ભલું વેણ વાચાકી ભવ્ય કહેવું; કરે કાર્ય સારાં નઠારું તજીને,
લહે સત્ય શાન્તિ પ્રભુને ભજીને. ૯ ધરી પૈયને કીજીએ ધર્મસેવા,
ધરી ભકિતને પૂજીએ ઇષ્ટદેવા; કહે ધીનિધિ સન્નીતિ ધર્મ સારે,
ભલા બાળક વાત એ તે વિચારે. ૧૦
સર વાઘ
For Private And Personal Use Only