________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. ૨૦૧૫ના જેડ વદ ૩ ને મગળવાર તા. ૨૩-૬-૫૯ ના દિને સુખઇ–હીરા ખાગમાં સ્મોલકાજીના જજ શ્રીમાન પ્રસન્નમુખચંદ્ર મદાત્રીની અધ્યક્ષતામાં પૂ. આ. શ્રીના ૩૪મા સ્વગ દિન ઉજવાચા તે પ્રસંગે, મડળના પ્રમુખશ્રી ફતેહચ'દ અવેરભાઈ નું વકતવ્ય-નિર્દેશન
મ
સ્વ. પ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીની જીવનરેખા.
મા. પ્રમુખશ્રી, આમત્રિત સજ્જના,
અન્ય મધુએ અને બહેન,
આપ
જેઓ સાહિત્યિક, સ'યમી અને તામય તેમજ રાષ્ટ્રીય જીવન જીવી ગયા છે, એવી મહાન વિભૂતિની મારે ૩૪ મી. મંગલમય સ્વર્ગારેહણુ તિથિ છે-એ પ સહુને સુવિદિત છે; દર વર્ષે તેમને યાદ કરી સ્વંગવામ તિથિ ઉજવવી એ ગુદૃષ્ટિને સ્વીકારી-એમના અસખ્ય ગુણેામાંથી મની શકે તેટલુ આચારમાં સુકવા માટેના તેમજ જૈન દશનના પારિભાષિક શબ્દોમાં-પ્રયાઝભાવનાના ઉન્ન હેતુ રહેલા છે.
For Private And Personal Use Only