________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭).
મૂરખ આગલ બોધ કરે છે, ત્યારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળો નિજ વિખરાય. મૂરખ૦ ૭ બાળક સમજે દુધ પાનમાં, જાણે શું તે વે; અંધારા અજવાળા વચ્ચે, શો અંધકને વેદ, મૂખ, ૮ ગયા ગામડીયા રાજસભામાં, દિલહી નગર મઝાર; ગાયન કરતાં ગાયકને તે, દીધા ામ ગમાર. મૂરખ ૯ ગુણ ન્યાયી જાણીને રે, જે ભાઈ માધ, મહ કરાગ્રહી બોધતાં રે. ઉલટ વાધ હોય. મૂરખ. ૧૦ ચિગ્યતા લેહચુંબકે રે, સમજણ સાચી શકાય, બુદ્ધિસાગર ચોગ્યતા છે, કઈક વિરલા પાય. મૂરખ ૧૧
૨૨ નેવાનું પાણી મોભે (૬૮) નેવાનું પાણી મેલે રે, વ્હાલા ચાલ્યું જાય છે, દુનિયા મન અવળું રે, સવળું સન્ત ગાય; જવું ત્યાં તે કઈ ન જાવે, કરવું તે ન કરાય જાણવું તે તે રહીયું બાકી, શત ને દિન ગણાય; માહદારૂ પીધે રે, ભાન તે ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રંક ગણીને, કરી નહીં સારવાર રાજાને રંક માની બેઠે, પિફ પડ્યો અવતાર, અતર વન બાયું રે, મોટા એ અન્યાય છે. નેવાનું૨
For Private And Personal Use Only