Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 79
________________ सिद्धिं गओ तमेक्कं सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो नेमिजिणिंदस्स जम्मि जायाई। __कल्लाणाई निक्खमणनाणनिव्वाणगमणाई ।। અર્થ :- એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજાએ પૂછયું - હે ભગવન્ ! સોરઠ દેશમાં કયું તીર્થ છે?” ગુરૂ મહારાજ બોલ્યા - હે રાજન ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજયતીર્થકે જ્યાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન (પુંડરિક સ્વામી)સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજજયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ-એ ત્રણ કલ્યાણક થયા. શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત શ્રી નેમીશ્વરજિનપ્રાસાદપ્રશસ્તિઃ स्वयं कल्याणकल्योऽयं, द्विधा कल्याणद: सताम् । ___ अंत: श्रीनेमिनाथेनाऽवाप्तं कल्याणकत्रिकम् ।। १२ ।। અર્થ:- જે કારણથી શ્રી નેમિનાથ ભગવાન વડે ત્રણ કલ્યાણક અહીં થયા છે તે કારણથી આ (ગિરનાર) પર્વત સ્વયં કલ્યાણનાં સ્વરૂપવાળો છે અને સજ્જન પુરૂષોને આલોક અને પરલોક બન્નેમાં કલ્યાણને આપનારો છે. రంగు రంగులురు કીગિરનાર ગ્રંથોની ગોદમાં ) ૭૨ કિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118