________________
શ્રી ક્ષેમરાજ મુનિ વિરચિત
ઉપદેશ સપ્તતિ "षड्विंशतिविंशतिषोडशदशद्वियोजनधनु:शतोच्चशराः ।
अवसर्पिणीषु य: खलु, स जयति गिरिनारगिरिराजः ।।१।। यदतीतचतुर्विंशतिनमीश्वराद्या इहाऽष्ट जिनपतयः ।
कल्याणकत्रिकमापु:, स जयति गिरिनारगिरिराजः ।।२।। श्रीब्रह्मेन्द्रकृतेयं, श्रीनेमेर्मूर्तिरमरगणपूज्या।
विंशतिसागरकोटी, स जयति गिरिनारगिरिराजः ॥३॥ અર્થ - અવસર્પિણી કાળમાં છએ આરામાં અનુક્રમે ૨૬ યોજન, ૨૦ યોજન, ૧૬ યોજન, ૧૦ યોજન, ૨ યોજન, ૧૦૦ ધનુષ ઉચો રહેનારો ગિરનાર ગિરિરાજ ખરેખર જય પામે છે. તે ૧ /
અતીત ચોવીશીનાનમિનાથ ભગવાન વગેરે આઠ ભગવાનના ત્રણ-ત્રણ કલ્યાણકો થયા છે તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ૨
શ્રી બ્રહેન્દ્ર વડે બનાવેલી, દેવોના સમૂહ વડે વીસ કરોડ સાગરોપમ સુધી પૂજાયેલી આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ જ્યાં છે તે શ્રી ગિરનાર ગિરિરાજ જય પામે છે. આવા
ગિરનાર ગ્રંથોની ગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org