Book Title: Geet Prabhakar Author(s): Ajitsagarsuri Publisher: Ajitsagarsuri Shastra Sangraha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આમુખ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રસમય કાવ્ય ગ્રન્થનું મેટર પ્રેસ માટે ગ્રન્થ રચાયાની સાથે જ તૈયાર કરવામાં આવ્યું હતું . પુસ્તક પ્રેસમાં જવાની તૈયારીમાં હતું, એવામાં પરમગુરૂરાજશ્રી જિતસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને માંદગી શરૂ થઇ. એ જ માંદગીમાં એ જ મહાત્મા પુરૂષના સ્વર્ગવાસ થયા, એટલે આ કાવ્ય ગ્રંથ પ્રેસમાં જતાં વિલંબ થાય એ સ્વાભાવિકજ છે. મ્હારા પરમગુરૂરાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીની આજ્ઞા અને પ્રેરણા મુજબ ‘ ગીત પ્રભાકર’ ‘ આનંદ પ્રેસમાં' છાપવા માટે આપેલ. આ કાવ્ય ગ્રન્થ છપાઇ ગયા છે. આ કાવ્યગ્રંથ રચાઈને તૈયાર થયા, તે અરસામાં જ રાજકેટના જૈન શીલાસાફર શ્રીયુત ગોકુલદાસ નાનજીભાઇ ગાંધી કે જેમણે દનગ્રંથા અને જૂદા જૂદા ધર્મોને તુલનાત્મક પ્રશંસનીય અભ્યાસ કરેલા છે અને જેમની પાસે જુના કાળના નમુનારૂપ અત્યંત ઉપયેગી અને ઘણા જ કીંમતી હસ્તલેખિત પુસ્તકને મ્હોટા સંગ્રહ છે, તેને આ જૂના પુસ્તક વેચવા અને કીંમત સમજવા સંબંધમાં રૂબરૂ વાચિત કરવા માટે માણસે મેાલાવવાથી—આવવાથી એમની પાસે આ · કાવ્ય ગ્રંથ 'રજી કરવામાં આવ્યા. એમણે પાતે જ આ કાવ્ય ગ્રંથ ' ની પ્રસ્તાવનારૂપ કે જે કહા તે રૂપ ‘ જૈન કવિ અજિતસાગરસૂરિ' મથાલા હેઠળ જીવનપરિચય અને સાહિત્યવિસ્તારનું સૂચન કરનારા ઉપયોગી લેખ લખી આપ્યા હતા. તે સબંધમાં અમે તેમને તેમજ ‘ કાવ્યપરિચય ’ લખનાર શ્રીયુત નાગકુમાર * For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 452