Book Title: Gatchmat Prabandh Jain Geeta Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. પ્રભુ મહાવીરની પટ્ટ પરંપરાએ અનેક ગ ઉત્પન્ન થયા છે. તેમાં ક ગચ્છ ક્યા સમયમાં અને કયા આચાર્યથી ઉત્પન્ન થયા અને કયા કારણે તે સંબંધીને અહેવાલ આપતા આ ગ૭ મત પ્રબંધ ગ્રન્થ ઈતિહાસના રસને ઘણે ઉપયોગી થઈ પડે તેમ છે. - સૂરીશ્વરે આ ગ્રન્થમાં ગચ્છ અને મતને ભિન્ન પણું છે એ દર્શાવવા ઉપરાંત સંધની પ્રગતિ ઈચ્છતા મહાપુરૂષોને ખાસ મનન કરવા યોગ્ય “સંધ પ્રગતિ’ એ નામે ઘણેજ ઉ. પગી લેખ આપે છે તે સાથે “જેન ગીતા' નામે ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે તે સાથે જડ્યો છે. . . કયા ગચ્છની ઉત્પત્તિ કયા ગામમાં થઇ તે સંબંધી પણુ જેટલી હકીકત જાણી શકાઈ તેટલી આપી છે. તે ઉપરથી તે સમયની, અને હાલની સ્થિતિ વિષે તે તે ગામો માટે ઘણુ જાણવા યોગ્ય મળે તેમ છે. ઘણાં ગામો તેદન અપરિચિત થઈ પડયો છે તેવી જ રીતે ઘણાં ગામનાં નામે ઉલટસુલટ પણું થઇ ગયાં છે. આ ગ્રંથમાં કેટલીક પટ્ટાવલીઓ પણ આપવામાં આવી છે અને બની શકયું ત્યાં સુધી ગ્રન્થના વિષયને પૂર્ણ કરવામાં સૂરીશ્વરે અથાગ પરિશ્રમ સેવ્યો છે. તેઓશ્રી જણાવે છે તેમ વચેલા સમયમાં ઘણું ગ્રન્થા નાશ થવાથી શ્રેણિબંધ ઈતિહાસ For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 621