Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ઉપકારે અમપર બહુ કીધા, પિતાના ગણ ઉપદેશ દીધા. કાજ અમારાં સિદ્ધયાં................. ....પરમ. ૩ મહિમાવંત અતિશય ધારી, વ્રતધારી ગુરૂ સત્ય આચારી; જિન શાસન જયકારી......... ••••••પરમ. ૪ બ્રહ્મચર્ય સત્ય ગુણગણ દરિયા, ઉપશમ સંવેગ અમદમ ભરિયા આતમ અનુભવ વરિયા..................................પરમ. ૫ પત્થર જેવાં નર અને નારી, પ્રતિબધ્ધાં ઉપદેશે ભારી; તવ વાણની બલિહારી........................પરમ. ૬ તવ ગુણ ગણતાં પાર ન આવે, સુરગુરૂ જેવા થાકી જાવે; વિરહ ન ભજન ભાવે................................પરમ. ૭ વાયુ પેઠે વિચરતા સુહાવે, મનમાં પ્રતિબંધ લેશ ન લાવે; અમપર કરૂણ લાવે..............................................પરમ. ૮ અમને તુમવણ લેશ ન ગમતું, મનડું અમારૂં તુમમાંહિ ભમતું; તુમ ગુણ રહે મન રમતું......................પરમ. ૯ ચિરી લીધું મનડું અમારૂં, મુજ આતમના સત્ય છે તારું; ક્ષણ ક્ષણ મનમાં સંભારૂં........... .....પરમ. ૧૦ આવજે પાછા પ્રેમ ધરીને, ભકતની પ્રભુ ભક્તિ સ્મરીને; કરૂણ ખૂબ કરીને........... ...........પમ. ૧૧ તુમ વિરહ અમ ચિત્ત ચિરાતું, ગુરૂ જાણે અમ મન જે થાતું; દુ:ખ હવે ન સહાતું.......... ...પરમ. ૧૨ નયણે વહે છે આંસુની ધાર, વિનતિ કરે છે નર ને નાર; દર્શન દેશે કૃપાળ..........................૫ મ. ૧૩ તુમ ભક્તિ સાચી ગુરૂરાયા, એક તમારી સાચી માયા; ધન્ય પિતા તવ જાયા.............................પરમ. ૧૪ શ્રી ગુરૂ ભગવદ્ આશિષ દેશે, બુદ્ધિસાગર ગુરૂ શાતામાં રહેશે સંદેશા શુભ કહેશે.......... ......પરમ. ૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136