Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ધાતિકર્મને નાશ કરીને, કેવલ જ્ઞાને શોભે, શુદ્ધાતમ તીર્થકર અરિહંત, અનંત ગુણથી આપે. વીર. ૨ અરિહંત તે નિજ આતમ જાણે, સત્તા વ્યકિત પિછાને; આતમના ઉપગે પિત, પરગટ ઈશ પિછાને. વીર. ૩ અરિહંત પરમાતમ પિતે, પ્રગટે આતમ તે, બુદ્ધિસાગર પ્રભુ અંતરમાં, શોભે શુદ્ધ ઉદ્યતે. વીર. ૪ ( ૧૦૬ ). સિદ્ધપદની ગુહલી. રાગ ઉપર ભવિ તમે વરે સિદ્ધ પ્રભુ જ્યકારી, શુદ્ધ ઉપગી રે કમ રહિત ગુણ ધારી; સિદ્ધ પ્રભુ નિજાતમ જાણે, શ્રદ્ધા નિશ્ચય આણે; નિરાકાર નિર્મલ શુદ્ધાતમ, અનંત સિદ્ધ માને ભાવિ તમે. ૧ સત્તાએ નિજ આતમ સિદ્ધ જ, વ્યકતપણે પ્રગટાવે અનંત તીર્થ સ્વયંનિજ આતમ, ધ્યાનવિષે લય લાવે. ભવિ.૨ અનંત જ્ઞાનાદિક ગુણ આગર, શુદ્ધાતમ દિલભાવે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, શુદ્ધ સમાધિ સુહાવે. ભવિ, ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136