________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતિકર્મને નાશ કરીને, કેવલ જ્ઞાને શોભે, શુદ્ધાતમ તીર્થકર અરિહંત, અનંત ગુણથી આપે. વીર. ૨ અરિહંત તે નિજ આતમ જાણે, સત્તા વ્યકિત પિછાને; આતમના ઉપગે પિત, પરગટ ઈશ પિછાને. વીર. ૩ અરિહંત પરમાતમ પિતે, પ્રગટે આતમ તે, બુદ્ધિસાગર પ્રભુ અંતરમાં, શોભે શુદ્ધ ઉદ્યતે. વીર. ૪
( ૧૦૬ ). સિદ્ધપદની ગુહલી.
રાગ ઉપર ભવિ તમે વરે સિદ્ધ પ્રભુ જ્યકારી, શુદ્ધ ઉપગી રે કમ રહિત ગુણ ધારી; સિદ્ધ પ્રભુ નિજાતમ જાણે, શ્રદ્ધા નિશ્ચય આણે; નિરાકાર નિર્મલ શુદ્ધાતમ, અનંત સિદ્ધ માને ભાવિ તમે. ૧ સત્તાએ નિજ આતમ સિદ્ધ જ, વ્યકતપણે પ્રગટાવે અનંત તીર્થ સ્વયંનિજ આતમ, ધ્યાનવિષે લય લાવે. ભવિ.૨ અનંત જ્ઞાનાદિક ગુણ આગર, શુદ્ધાતમ દિલભાવે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, શુદ્ધ સમાધિ સુહાવે. ભવિ, ૩
For Private And Personal Use Only