Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 119
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮). વીરજનેને સતે, સેવા ભક્તિ કરી હશે, રહેતા ન અન્યાયે રે. જેને. ૬ જીવે વીરપ્રભુ માટે, ધર્મ ન છડે શિર સાટે જાય ન પાપણી વાટે. જેને. ૭ અરિહંત મહાવીર મનપ્યારા, શરણ કરી જગદાધારા સફલ કરે નિજ અવતારા. જેને. ૮ જૈનધર્મ માટે મરતા, સ્વર્ગવિષે તે અવતરતા; દુઃખી જનેને ઉદ્ધરતા. જેને. ૯ ધીરા વીરા રણશુરા, દીન જનપર નહીં કૂરા; જીવન સૂત્રથી પૂરા. જે. ૧૦ સાધુસંત મુજસમ દેખે, નિન્દા દેષને ઉવેખે; આત્મા સમી દુનિયા પેખે. જેને. ૧૧ જેને મહાવીર સમા-ગણતા રાખે ન સ્વાર્થતમા સમજે સદગુરૂ જ્ઞાન ગમા, જેને. ૧૨ જૈને વીરજને એવા, કરતા વિશ્વતણી સેવા બુદ્ધિસાગર ગુરૂદેવા. જેને. ૧૩ ( ૧૦૫ ) અરિહંતપદની ગુહલી. ભવિ તને વરે સુરીશ્વર છપાયા. એ રાગ વીર ઉપદેશે અરિહંત પ્રભુ જગદેવા, અરિહંત પદની રે કરજે ભાવે સેવા; ચેત્રીશ અતિશય મહિમા ધારક વાણી ગુણ પાંત્રીશ; સમવસરણમાં બેસી જિનવર, ઉપદેશે જગદીશ. વીર. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136