Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ૧૩
આ. ૧૪
આ. ૧૫
જગમાં જેર પ્રકટતું જ્યારે હિંસા પાપનું, કરતાં નરનારીઓ ત્રાહિ ત્રાહિ પિકાર; જગમાં જુલમ ઘણું ને અંધકાર અજ્ઞાનને, ત્યારે તીર્થકરને જન્મ થાય નિર્ધાર. ભારત આર્ય દેશમાં સેના સૂરજ ઊગીયે, આજે જાણ્યું ભારત સર્વ દેશ ગુરૂરાજે; સાથે જમ્યા કેઈક ગણધર આદિ સાષિયે, જમ્યા દૈવી જી કરવા સંઘે સાજ. રૂડું ભારતનું તપ કર્યું જીનેશ્વર જન્મથી, કરવા સર્વ વેદને સાચો અર્થ પ્રકાશ, જમ્યા જાણ્યા ઈંદ્રાદિકના વચને ભારતે, પામ્યા ઋષિ તપસ્વી યેગી ઉલ્લાસ. બંદીખાનેથી છોડયા સઘળા બંદિજને, ભારત દેશ નગરમાં ઉત્સવ બહુલા થાય; નગરમાં નાટારલે ઠેર ઠેર થાતા ઘણા, અમરાપુર સમું ક્ષત્રીકુંડ સુખ ઉભરાય. પ્રભુને જોવા આવે દેવદેવી નરનારીઓ, જોષી જેગીઓ સહુ જેવા આવે દેડી, વરસે સિદ્ધારથ ઘર કંચનની ખૂબ કેડીઓ, પ્રભુની જગમાં લેતાં મળે ન બીજી જેડ, વીરના તેજથકી કઇ કરે ન જગમાં હોંડ– પ્રભુજી તીર્થ સ્થાપશે સમવસરણમાં બેસીને, કરશે કેવલજ્ઞાને સત્ય ધર્મ ઉપદેશ; ગણધર દ્વાદશાંગી ગુંથીને ધર્મ વધારશે, જેથી ટળશે આધિ વ્યાધિના સહુ કલેશ. મહાવીર ભારત ઘર ઘર જ્ઞાનાગ્નિ પ્રગટાવશે, કરશે દુર્ગુણેને બેધથકી સહાર;
આ. ૧૬
આ. ૧૭
આ. ૧૯
For Private And Personal Use Only

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136