Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હાલી. ૩
( ૯૮) એ જૈનધર્મ જગમાં સહુ માં રહ્યોરે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર, મહાવીર પ્રભુએ સર્વ જગમાં સાચે કહ્યો .
સાખી. જૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય;
સદસત્ વ્યતાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય, મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નાસે કર્મ હાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહે ધર્યા છે.
હાલી. ૪
સાખી.
અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ,
આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપેને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જી વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણીએ રે. બુદ્ધિસાગર દયા મહાવીર આપે આપ.
વ્હાલી. ૫.
( ૯૭ ) જૈન ધર્મની ગુહલી.
મુનિવર સમિમાં રમતા એ રાગ જિનેશ્વર ધર્મની બલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેવર. જૈનધર્મ જગ જયકારી, અહિંસા સંયમ તપધારી; હાન શીયલભાવ અનુસારી.
જિનેત્ર ૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136