Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir હાલી. ૩ ( ૯૮) એ જૈનધર્મ જગમાં સહુ માં રહ્યોરે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર, મહાવીર પ્રભુએ સર્વ જગમાં સાચે કહ્યો . સાખી. જૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય; સદસત્ વ્યતાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય, મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નાસે કર્મ હાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહે ધર્યા છે. હાલી. ૪ સાખી. અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ, આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપેને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જી વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણીએ રે. બુદ્ધિસાગર દયા મહાવીર આપે આપ. વ્હાલી. ૫. ( ૯૭ ) જૈન ધર્મની ગુહલી. મુનિવર સમિમાં રમતા એ રાગ જિનેશ્વર ધર્મની બલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેવર. જૈનધર્મ જગ જયકારી, અહિંસા સંયમ તપધારી; હાન શીયલભાવ અનુસારી. જિનેત્ર ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136