________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હાલી. ૩
( ૯૮) એ જૈનધર્મ જગમાં સહુ માં રહ્યોરે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર, મહાવીર પ્રભુએ સર્વ જગમાં સાચે કહ્યો .
સાખી. જૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય;
સદસત્ વ્યતાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય, મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નાસે કર્મ હાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહે ધર્યા છે.
હાલી. ૪
સાખી.
અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ,
આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપેને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જી વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણીએ રે. બુદ્ધિસાગર દયા મહાવીર આપે આપ.
વ્હાલી. ૫.
( ૯૭ ) જૈન ધર્મની ગુહલી.
મુનિવર સમિમાં રમતા એ રાગ જિનેશ્વર ધર્મની બલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેવર. જૈનધર્મ જગ જયકારી, અહિંસા સંયમ તપધારી; હાન શીયલભાવ અનુસારી.
જિનેત્ર ૧
For Private And Personal Use Only