SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir હાલી. ૩ ( ૯૮) એ જૈનધર્મ જગમાં સહુ માં રહ્યોરે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર, મહાવીર પ્રભુએ સર્વ જગમાં સાચે કહ્યો . સાખી. જૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય; સદસત્ વ્યતાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય, મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નાસે કર્મ હાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહે ધર્યા છે. હાલી. ૪ સાખી. અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ, આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપેને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જી વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણીએ રે. બુદ્ધિસાગર દયા મહાવીર આપે આપ. વ્હાલી. ૫. ( ૯૭ ) જૈન ધર્મની ગુહલી. મુનિવર સમિમાં રમતા એ રાગ જિનેશ્વર ધર્મની બલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેવર. જૈનધર્મ જગ જયકારી, અહિંસા સંયમ તપધારી; હાન શીયલભાવ અનુસારી. જિનેત્ર ૧ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy