________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જિને ૬
મન વાણું કાયા શક્તિ, વિદ્યારિક શક્તિ વ્યકિત; શરપણાની છે ભક્તિ.
જિને ૨ નિર્બળતા દૂર કરવી, આત્મદશા ચડતી વરવી; દુષ્ટ ટેને સંહરવી.
જિનેટ ૩ આત્મસમું જગને ગણવું, શકિતતણું ભણતર ભણવું; નિશદિન મન કબજે કરવું.
જિને ૪ ક વીરાર્પણ કરવાં, કામ ન કરવાં જે વરવાં; દિલડાં સદગુણથી ભરવાં.
જિને. ૫ સત્યને માટે જે મરતા, સ્વર્ગ વિષે તે અવતરતા, કાયર જન પાછા ફરતા. જેની છે એ રીતિ, ગણે નહીં મૃત્યુતણ ભીતિ; છ નહીં મરતાં નીતિ.
જિને. ૭ ધર્મે યુદ્ધમાં જે મરતા, દેવકને તે વરતા; વિરાર્પણ જે સહુ કરતા.
જિને. ૮ નામ રૂપ મમતા ટાળી, મહાવીરમાં મનને વાળી; જેનો મુકિત લહે સારી.
જિનેટ હ કાતિ વધારે ને ઉદ્ધારે, ધર્મ કહ્યો તે વ્યવહાર સત્ય વિચારે ને આચારે
જિને ૧૦ દેશ રાજ્ય વિદ્યા પ્રગતિ, આપે ધર્મ તે સત્ય મતિ; ધર્મ તે શકિત સર્વ હતી.
જિને..૧૧ જૈનધર્મ સમજે સાચો, આદરી સર્વ જીવે સાચે બુદ્ધિસાગર મન રા.
જિને ૧૨
For Private And Personal Use Only