SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir જિને ૬ મન વાણું કાયા શક્તિ, વિદ્યારિક શક્તિ વ્યકિત; શરપણાની છે ભક્તિ. જિને ૨ નિર્બળતા દૂર કરવી, આત્મદશા ચડતી વરવી; દુષ્ટ ટેને સંહરવી. જિનેટ ૩ આત્મસમું જગને ગણવું, શકિતતણું ભણતર ભણવું; નિશદિન મન કબજે કરવું. જિને ૪ ક વીરાર્પણ કરવાં, કામ ન કરવાં જે વરવાં; દિલડાં સદગુણથી ભરવાં. જિને. ૫ સત્યને માટે જે મરતા, સ્વર્ગ વિષે તે અવતરતા, કાયર જન પાછા ફરતા. જેની છે એ રીતિ, ગણે નહીં મૃત્યુતણ ભીતિ; છ નહીં મરતાં નીતિ. જિને. ૭ ધર્મે યુદ્ધમાં જે મરતા, દેવકને તે વરતા; વિરાર્પણ જે સહુ કરતા. જિને. ૮ નામ રૂપ મમતા ટાળી, મહાવીરમાં મનને વાળી; જેનો મુકિત લહે સારી. જિનેટ હ કાતિ વધારે ને ઉદ્ધારે, ધર્મ કહ્યો તે વ્યવહાર સત્ય વિચારે ને આચારે જિને ૧૦ દેશ રાજ્ય વિદ્યા પ્રગતિ, આપે ધર્મ તે સત્ય મતિ; ધર્મ તે શકિત સર્વ હતી. જિને..૧૧ જૈનધર્મ સમજે સાચો, આદરી સર્વ જીવે સાચે બુદ્ધિસાગર મન રા. જિને ૧૨ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy