Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
વિવેાન્નતિનું કારણુ આતમ જ્ઞાન જો, દુનિયાની પડતીનું કારણ માન જો; રાગ દ્વેષના ક્ષયથી મુક્તિ સપજે જો. સત્કર્મી કરશે જગમાં નર નારજો, પવજ્ઞાન પ્રગટે તેથી નિર્ધાર જો; નિરૂઘસીને નિવૃત્તિ સુખ નહીં મળે જો, નિશ્ચય જેના કર્યો ડગે સ‘સાર જો, તેને જીવ્યાના નહીં જગ અધિકાર જો; મ્હારી શ્રદ્ધા રાખી કર્માં શુભ કરા જો. મુજપદ લેવા જીવે જે નર નાર જો, મુજને મન સેાંપી વતે સંસાર જો; તેવા ભકતાના, એલી નિશ્ર્ચય ધરા જો. મુજભકતાના ભકતાના રખવાળ જો, જેઓનુ` મારાપર મહેલ' વ્હાલ જો; તેવા ભકતા મુજ ગુણુને વ્હેલા વરે જો. સહુ જીવાના મનના દેખણુ હાર જો, જગમાં છુપું કર્યુંઇ નહીં તલભાર જો; મુજ શિક્ષા અનુસારે વર્તે શિવ લહે જો. મારા ભકતા સંકટમાં ખૂબ પાકે જો, સંકટ દુઃખામાંહિ લેશ ન થાકે જો; ઉત્સવ સરખાં દુઃખડાં વેઠી હૅને વરે જો. મારા જૈના અને નહીં નામ જો, સુખી રહેતા સહી કમનાં દર્દ જો; મુજ ભક્તના દાસેાના દાસા અને જો. વીર પ્રભુના સુણી એવા ઉપદેશ જો, રાગ દ્વેષાદિક ટાળે સહુ કલેશ જો; બુદ્ધિસાગર શિવપુર સુખમાં મ્હાલશે ને.
For Private And Personal Use Only
19
૧૦
૧૧
ર
૧૩

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136