Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 12
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પરંતુ ઉત્તમ પુસ્તકૅનું અધ્યયન કર્યું. એમાં પણ પ્રિન્સ કપકિનનું “મ્યુચ્યુંઅલ એડ નામનું પુસ્તક વાંચ્યું, જેણે માનવજીવન અને માનવતા વિશે ફિરાકમાં નવી શ્રદ્ધા જગાવી. ફિરાકના કેટલાક લોકપ્રિય શેર આ સમયે રચાયા. જેમ કે, હમ સે કથા હો સકા મુહમ્મત મેં ઔર તુમને તા બેવફાઈ કી, ગરજ કે કાટ દિએ જિન્દગી કે દિન એ દોસ્ત છે વિ તેરી યાદ મેં હૈ યા તુ ભુલાને એ. ૧૯૨૭માં કેંગ્રેસનું કાર્યાલય મદ્રાસ ગયું ત્યારે પં. જવાહરલાલ નેહરુ યુરોપના પ્રવાસે ગયા હતા. એમણે વિદેશથી ફિરાકને પત્રો લખ્યા. પાછળથી ફિરાકને એ બાબતને ઘણે અફસેસ થયે કે પિતે એ પત્રે સાચવ્યા નહીં. ફિરાક હજી માંડ બી.એ. થયા હતા ત્યાં એમને લખનૌની ક્રિશ્ચિયન કૉલેજમાં એફ.એ. વર્ગના અધ્યાપક તરીકે નિયુક્તિ મળી ગઈ. એ પછી અંગ્રેજી વિષય લઈને એમ.એ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. અલ્લાહાબાદની યુનિવર્સિટીમાં ફિરાકની અંગ્રેજીના અધ્યાપક તરીકે નિમણુક થઈ ત્રીસ વર્ષ સુધી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપનકાર્ય કરીને ૧૫૮માં એ નિવૃત્ત થયા. આ સમયે કેટલાંય સાંસ્કૃતિક અને વિચારેત્તજક પુસ્તકોને અભ્યાસ કર્યો. શિક્ષક તરીકે ફિરાક વિદ્યાર્થીઓને માત્ર માહિતી કે વિગતે આપવાને બદલે એ કલાકૃતિની આંતરિક અનુભૂતિના વિશ્વમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36